SearchBrowseAboutContactDonate
Page Preview
Page 577
Loading...
Download File
Download File
Page Text
________________ પપ૮)ીિ શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ દરેક ઇન્દ્રની સભાઓ છે. ' ૨૧. અનીકા દ્વાર : એકેક ઈન્દ્રને ૭–૭ અનીકા છે. પ્રત્યેક અનીકાના પ લાખ ૮૦ હજાર દેવતા છે. સાત અનીકા ભવનપતિવતું. ૨૨. દેવી દ્વાર : એકેક ઇન્દ્રની ૪-૪ અગમહિષી છે. એકેક પટ્ટરાણીને ચાર ચાર હજાર દેવીઓનો પરિવાર, એકેક દેવી ૪-૪ હજાર વૈક્રિયરૂપ કરે એટલે ૪૪૪૦૦૦ = ૧૬૦૦૦૪૪OOO = ૬,૪૦,00,000 દેવીરૂપ એકેક ઇન્દ્રને છે. ૨૩. ગતિ દ્વાર : સર્વથી મંદ ગતિ ચંદ્રની, તેથી સૂર્યની શીઘ, તેથી ગ્રહની શીઘ, તેથી નક્ષત્રની શીઘ, તેથી તારાની શી ગતિ છે. ૨૪. ઋદ્ધિ દ્વાર : સર્વથી થોડી દ્ધિ તારાની, તેથી ઉત્તરોત્તર નક્ષત્ર, ગ્રહ, સૂર્ય અને ચંદ્રની મહાદ્ધિ. - ૨૫. વૈક્રિય દ્વાર : વૈક્રિય રૂપથી સંપૂર્ણ જંબુદ્વીપ ભર્યો છે. સંખ્યાતા જંબુદ્વીપ ભરવાની શક્તિ ચંદ્ર, સૂર્ય, સામાનિક અને દેવીઓમાં પણ છે. ૨૬. અવધિ દ્વાર : તિચ્છ જ. ઉ. સંખ્યાત દ્વીપ સમુદ્ર, ઊંચે પોતાની ધ્વજા પતાકા સુધી અને નીચે પહેલી નરક સુધી જાણે દેખે. ૨૭. પરિચારણા દ્વારા પાંચેય પ્રકારે મનુષ્યવત્ ભોગ કરે. * ૨૮. સિદ્ધઃ જ્યોતિષી દેવથી નીકળીને મનુષ્ય થઈને ૧ સમયે ૧૦ જીવ અને તેની દેવીથી નીકળીને ૨૦ જીવ મોક્ષે જઈ શકે. ૨૯. ભવ દ્વાર : ભવ કરે તો જ. ૧-૨-૩ ઉ. અનંતા ભવ કરે. ૩૦. અલ્પબદુત્વ દ્વાર : સૌથી થોડા ચંદ્ર, સૂર્ય, તેથી નક્ષત્ર, તેથી ગ્રહ અને તેથી તારાના દેવો સંખ્યાત સંખ્યાત ગણા. ૩૧. ઉત્પન્ન દ્વારા જ્યોતિષી દેવ પણે આ જીવ અનંત અનંત વાર ઉપજ્યો પણ વીતરાગ આજ્ઞા આરાધ્યા વિના આત્મિક સુખ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy