SearchBrowseAboutContactDonate
Page Preview
Page 575
Loading...
Download File
Download File
Page Text
________________ પદ|ી શ્રી બ્રહ૬ જૈન થોક સંગ્રહ ચંદ્રના ૧૫ માંડલા છે તેમાંના ૧૦ લવણસમુદ્રમાં, ૫ જંબુદ્વીપમાં છે. સૂર્યના ૧૮૪ માંડલામાંથી ૧૧૯ લવણસમુદ્રમાં અને ૬૫ જંબુદ્વીપમાં છે. ગ્રહના ૮ માંડલામાંથી ૬ લવણસમુદ્રમાં અને ર જંબુદ્વીપમાં છે. જંબુદ્વીપમાં જ્યોતિષીના જે માંડલા છે તે નિષિધ અને નીલવંત પર્વત ઉપર છે. ચંદ્રના માંડલાનું અંતર ૩૫ ૩૦૬૧ યો. છે. સૂર્યના માંડલા માંડલાનું અંતર બળે યો. નું છે. (આ માપ જંબુદ્વીપના છે.) ૧૨. ગતિ દ્વાર : સૂર્યની ગતિ કર્મસંક્રાંતે (અષાઢી પૂનમે) ૧ મુહૂર્તમાં પ૨૫૧ ૨૯૬૧ ક્ષેત્ર તથા મકર સંક્રાંતે (પોષ પૂનમે) ૧ મુહૂર્તમાં પ૩૦૫ ૨૯/૬૧ ક્ષેત્ર છે. ચંદ્રની ગતિ કર્મ સંક્રાંતે ૧ મુ. માં ૫૦૭૩ ૭૫૪/૧૩૭૨૫ અને મકર સંક્રાંતે ૫૧૨૫ દ૯૯૦/૧૩૭૨૫ ક્ષેત્ર છે. ૧૩. તાપ ક્ષેત્ર દ્વાર: કર્કસંક્રાંતે તાપક્ષેત્ર ૯૭,૨૫૬ ૨૨/૬૧ અને ઊગતો સૂર્ય ૪૭,૨૬૩ ૨૧/૬૧ યોજન દૂરથી દૃષ્ટિગોચર થાય છે. મકર સંક્રાંતે તાપક્ષેત્ર ૬૩,૬૬૩ ૧૬૬૧, ઊગતો સૂર્ય ૩૧,૮૩૧ ૩૮ ૬૧ી યો. દૂરથી દૃષ્ટિગોચર થાય છે. ૧૪. અંતર દ્વાર : અંતર બે પ્રકારે પડે. ૧. વ્યાઘાત તે કોઈ પદાર્થ વચ્ચે આવી જવાથી અને ૨. નિર્વાઘાત તે આડા આવ્યા વિના. વ્યાઘાત અપેક્ષા જ. ર૬૬ મો.નું અંતર કારણ – નિષિધ, નીલવંત પર્વતનું શિખર ૨૫૦યો છે અને ત્યાંથી ૮-૮ યો. દૂર જ્યોતિષચક્ર ચાલે છે. એટલે ૨૫૦+૮+૮ = ૨૬૬. ઉ. ૧૨૨૪ર યો. કારણ મેરૂ શિખર ૧૦ હજાર યો. નું છે અને તેનાથી ૧૧૨૧ યો. દૂર જ્યોતિષ વિમાનો ફરે છે. એટલે ૧૦000+૧ ૧૨ ૧+૧૧૨૧ = ૧૨,૨૪૨ યો. નું અંતર છે. અલોક અને જ્યોતિષ દેવોનું અંતર ૧,૧૧૧ યોનું, મંડલ અપેક્ષા અંતર મેરૂ પર્વતની ૪૪,૮૮૦ યો. અંદરના મંડળનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy