SearchBrowseAboutContactDonate
Page Preview
Page 561
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૨ શ્રી બૃહદ્દ જૈન થોક સંગ્રહ કુલ ઉર્ધ્વલોકના ૬૩॥ઘનરાજ થયા અને આખા લોકના ૨૩૯ ઘનરાજ. ઇતિ ૧૪ રાજલોક. 台 ૭૬. નારકી પક્ષવણા સૂત્ર પદ ૨ નારકીનાં ૨૧ દ્વા૨ : ૧. નામ, ૨. ગોત્ર, ૩. જાડપણું, ૪. પહોળાઈ, ૫. પૃથ્વીપિંડ, ૬. કરડ, ૭. પાથડા, ૮. આંતરા, ૯. પાથડે પાઘડાનો આંતરો, ૧૦. ઘનોષિ, ૧૧. ઘનવાયુ, ૧૨. તનવાયુ, ૧૩. આકાશ, ૧૪. ન૨ક ન૨કનું અંતર, ૧૫. ન૨કાવાસા, ૧૬. અલોક અંતર, ૧૭. વલીયા, ૧૮. ક્ષેત્રવેદના, ૧૯. દેવ વેદના, ૨૦. વૈક્રિય, ૨૧. અલ્પબહુત્વ દ્વાર, તેનો વિસ્તાર. ૧. નામ દ્વાર : ૧ ઘમા, ૨ વંશા, ૩ શીલા, ૪ અંજના, ૫ રીડ્ડા, ૬ મઘા, ૭ માઘવઈ. ૨. ગોત્ર દ્વા૨ : ૧ રત્નપ્રભા, ૨ શર્કરાપ્રભા, ૩ વાલુપ્રભા, ૪ પંકપ્રભા, ૫ ધૂમ્રપ્રભા, ૬ તમઃપ્રભા, ૭ તમઃતમા (મહાતમ) પ્રભા. ૩. જાડપણા દ્વાર : પ્રત્યેક ન૨ક એકેક રાજુ જાડી છે. ૪. પહોળાઈ દ્વાર : પહેલી ન૨ક ૧ ૨ાજ પહોળી, બીજી ૨॥ રાજ, ત્રીજી ૪ રાજ, ચોથી ૫ રાજ, પાંચમી ૬ રાજ, છઠ્ઠી ૭ રાજ અને સાતમી ન૨ક ૭ રાજુ વિસ્તારે પહોળી છે. પણ નેરીયા ૧ ૨ાજુ વિસ્તારે (ત્રસનાળ પ્રમાણે) જ છે. ૫. પૃથ્વી પિંડ દ્વાર : પ્રત્યેક નરક અસંખ્ય યોજનની છે. પણ પૃથ્વીપિંડ પહેલી નરકનો ૧,૮૦,૦૦૦ યોજન, બીજીનો ૧,૩૨,૦૦૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy