SearchBrowseAboutContactDonate
Page Preview
Page 542
Loading...
Download File
Download File
Page Text
________________ આહા૨ના ૧૦૬ દોષ અને કોઈ દેવા ન ઈચ્છે તેવી વસ્તુ. (૧૬) અwોયર = ગૃહસ્થ સાધુ નિમિત્તે પોતાનો આહાર વધુ બનાવ્યો હોય તે. (૧૭) ધોઈ દોષ = ગૃહસ્થોનાં બચ્ચાને રમાડીને લીધો હોય તે. (૧૮) દુઈ દોષ = દુતિપણું (સમાચાર લાવવા લઈ જવા) કરીને લીધેલ હોય તે. (૧૯) નિમિત્ત = ભૂત ભવિષ્યના નિમિત્ત (જોષ) કહીને લીધેલ હોય તે. (૨૦) આજીવ = જાતિ, કૂળ આદિનું ગૌરવ બતાવીને લીધો હોય તે. (૨૧) વાણીમગ્ન = ભિખારી માફક દીનપણે યાચીને લીધો હોય તે. (૨૨) તિગિષ્ઠ = ઔષધિ (દવા) આદિ બતાવીને લીધો હોય તે. (૨૩) કહે = ક્રોધ કરીને , (૨૪) માણે = માન કરીને, (૨૫) માયા = કપટ કરીને, (૨૬) લોહ = લોભ કરીને લીધેલ હોય તે. (૨૭) પુત્ર પચ્છ સથવ = પહેલાં કે પછી દાતારની સ્તુતિ કરીને લે તે. (૨૮) વિજા = ગૃહસ્થોને વિદ્યા બતાવીને લે તે. (૨૯) મંત્ત = મંત્ર, તંત્રાદિ બતાવીને લે તે. (૩૦) ચૂત્ર = એક બીજા પદાર્થો મેળવવાથી થતી વસ્તુઓ શીખવીને લે તે. (૩૧) જોગે = લેપ, વશીકરણ આદિ બતાવીને લે તે. (૩૨) ભૂલકમે = ગર્ભપાત આદિની દવા બતાવીને લે તે. - ઉપરમાંના પ્રથમ ૧૬ દોષ 'ઉદ્ગમન' એટલે ભદ્રિક શ્રાવકો ભક્તિને નામે અજ્ઞાનતાથી સાધુઓને લગાડે છે. પછીના ૧૬ દોષ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy