SearchBrowseAboutContactDonate
Page Preview
Page 532
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩) સંજયા (શ્રેણી ચડતા) બન્નેની સ્થિતિ જ. ૧ સમય, ઉ. અંતર્મુહૂર્ત યથાખ્યાત ચારિત્રમાં બે પરિણામ વર્ધમાન (જ. અંતર્મુહૂર્ત, ઉ. અંતર્મુહૂર્ત), અને અવસ્થિત (જ. ૧ સમયની છે. દેશઉણા પૂર્વક્રોડ વર્ષની). ૨૧. બંધ દ્વાર– પ્રથમ ત્રણ સંયતિ ૭-૮ કર્મનો બંધ કરે. સૂક્ષ્મ. ૬ કર્મ બાંધે (મોહ, આયુ. વર્જીને). યથા. ચા. કર્મ બાંધે તો શાતા વેદનીય અથવા અબંધ. ૨૨. વેદે દ્વાર – પ્રથમ ચાર સંયતિ ૮ કર્મ વેદ, યથા. સંયતિ ૭ કર્મ વદે તો મોહનીય વર્જીને અથવા ૪ અઘાતિ કર્મ વેદે. ૨૩. ઉદિરણા દ્વાર- સામાયિક, છેદો, પરિહાર વિશુદ્ધમાં ૭-૮-૬ કર્મની ઉદિરણા કરે. (સાતની કરે તો આયુ. વર્જી, છ ની કરે તો આયુ. વેદ. બે વર્જી). સૂક્ષ્મસંપરામાં ૬-૫ કર્મની ઉદિરણા કરે. (છ ની કરે તો આયુ. વેદ. બે વર્જી, પાંચની કરે તો આયુ. વેદ. મેહ વર્જીને). યથા.માં ૫ કર્મ અથવા ર કર્મની (નામ, ગોત્ર કર્મ) ઉદિરણા કરે અથવા ઉદિરણા ન કરે. ૨૪. ઉપસંપઝાણું દ્વાર – (તે સ્થાનને છોડી કયું સ્થાન સ્વીકારે ?) – સામા. ચારિત્રી સામા, છોડે તો ૪ ઠેકાણે (છેદો , સૂક્ષ્મ, સંયમસંયમ, અસંયમમાં) જાય. છેદો. વાળા છોડે તો પઠેકાણે (સામા. , પરિ, સૂક્ષ્મ, સંયમસંયમ કે અસંયમમાં) જાય. પરિ. વાળા છોડે તો ૨ ઠેકાણે (છેદો, કે અસંયમમાં) જાય. સૂક્ષ્મ વાળા છોડે તો ૪ ઠેકાણે (સામા., છેદો, યથા. કે અસંયમમાં) જાય. યથા.વાળા છોડે તો ૩ ઠેકાણે (સૂક્ષ્મ, અસંયમ કે મોક્ષમાં) જાય. ૨૫. સંજ્ઞા દ્વાર – પ્રથમ ત્રણ ચારિત્રમાં ચાર સંજ્ઞાની ભજના. (હોય કે ન હોય) સૂક્ષ્મ. તથા યથા. ચારિત્રી નોસંજ્ઞાબદુત્તા હોય છે. ૨૬. આહાર દ્વા૨ – પ્રથમનાં ચાર ચારિત્ર આહારક અને -33 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy