SearchBrowseAboutContactDonate
Page Preview
Page 531
Loading...
Download File
Download File
Page Text
________________ = = ૫૧૨૩ કિલો શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ પર્યવ અનંતગણ ન્યૂન છે. સૂક્ષ્મ. ના ત્રણેયથી અનંતગણા અધિક છે. પરસ્પર પણ હાનિ વૃદ્ધિ અને યથાખ્યાતથી અનંતગણ ન્યૂન છે. યથાખ્યાતના ચારેયથી અનંતગણ અધિક છે. પરસ્પર તુલ્ય છે. તે સંયમપર્યવનો અલ્પબદુત્વ નીચે મુજબ છે. (૧) સૌથી થોડા સામા. છેદો, ના જ. સંયમ પર્યવ (પરસ્પરતુલ્ય) તેથી (૨) પરિહારવિશુદ્ધના જઘન્ય " અનંતગણા (૩) " " ઉત્કૃષ્ટ " (૪) સામા. છેદો. ના ઉત્કૃષ્ટ (૫) સૂક્ષ્મ સંપ રાયના જઘન્ય સંયમ પર્યવ અનંતગણો તેથી (૬) " " ઉત્કૃષ્ટ " (૭) યથાખ્યાત ચારિત્રના ઉત્કૃષ્ટ સંયમ પર્યવ અનંતગણા પરસ્પર તુલ્ય ૧૬. યોગ દ્વાર – પ્રથમ ૪ સંયતિ સયોગી. યથાખ્યાત સંયતિ સયોગી અને અયોગી બન્ને. ૧૭. ઉપયોગ દ્વાર – સૂક્ષ્મ સંપરાય ચારિત્રમાં એક સાકાર ઉપયોગ. શેષ ૪ ચારિત્રમાં સાકાર, નિરાકાર બન્ને ઉપયોગ. ૧૮. કષાય દ્વાર – સામા., છેદો. માં સંજ્વલનના ૪–૩–૨ કષાય હોય. પરિ. વિ. માં સંજ્વલનનો ચોક. સૂક્ષ્મ સં. ચા. માં ફક્ત સંજ્વલનનો લોભ. યથા. અકષાયી (ઉપશાંત કે ક્ષીણ) હોય. ૧૯. લેયા દ્વાર – સામાયિક, છેદો. માં છે વેશ્યા. પરિહાર વિશુદ્ધમાં ૩ શુભ લેશ્યા. સૂક્ષ્મસંપાયમાં ૧ શુક્લ લેશ્યા. યથાખ્યાત ચારિત્રમાં ૧ શુક્લ લેશ્યા અથવા અલેશી. ૨૦. પરિણામ દ્વાર – સામાયિક, છેદો, પરિહાર વિશુદ્ધમાં ૩ પરિણામ. હિયમાન અને વર્ધમાનની સ્થિતિ જ. ૧ સમય, ઉ. અંતર્મુહૂર્ત. અવસ્થિતની જ. ૧ સમય, ઉ. ૭ સમયની. સૂક્ષ્મપરાય ચારિત્રમાં બે પરિણામ હિમાન (શ્રેણીથી પડતા) અને વર્ધમાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy