SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મધ્યાન ૩૯૯ ત્રસનો ત્રસરૂપે પ્રવર્તે તો જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ બે હજાર સાગ૨ ઝાઝેરા સુધી રહે અને સ્થાવરનો સ્થાવ૨૫ણે પ્રવર્તે તો જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ અનંતી ઉત્સર્પિણી અવસર્પિણી કાળથી, ક્ષેત્રથી અનંતા લોક પ્રમાણ અલોકના આકાશ પ્રદેશ થાય, તેટલા કાળચક્ર ઉત્સર્પિણી અવસર્પિણી જાણવી. તેના અસંખ્યાતા પુદ્ગલ પ૨ાવર્તન થાય. આંગુલને અસંખ્યાતમે ભાગે આકાશ પ્રદેશ આવે તેટલા અસંખ્યાતા પુદ્ગલ ૫૨ાવર્તન થાય. સ્થાવર મધ્યે પુદ્ગલ લઈ ખેલ્યો એ વ્યવહા૨ નયથી જીવ જાણીએ. વળી ત્રસ સ્થાવ૨ મધ્યે રહ્યો થકો સ્ત્રી, પુરૂષ, નપુંસક વેદે પુદ્ગલને સંયોગે ખેલ્યો, પ્રવર્તો, અનેક રૂપો ધા૨ણ કર્યાં, તે કહે છે. કોઈક પ્રસ્તાવે દેવીપણે ભવનપતિ આદિથી ઇશાન દેવલોક સુધી ઇંદ્રની ઇંદ્રાણી સુરૂપવંતી અપ્સ૨ા થઈ. જઘન્ય ૧૦ હજા૨ વર્ષ ઉત્કૃષ્ટ ૫૫ પલ્યોપમ, દેવાંગનાને રૂપે અનંતીવા૨ જીવ ખેલ્યો. દેવતાપણે ભવનપતિ આદિથી નવ ચૈવેયક સુધી મહર્ધિક દેવપણે મહાશક્તિવંત ઇંદ્રાદિક લોકપાળ પ્રમુખપણે રૂપવંત દેદીપ્યમાન વાંછિતભોગ સંયોગપણે પ્રવો. જઘન્ય ૧૦ હજા૨ વર્ષ ઉત્કૃષ્ટ ૩૧ સાગ૨ોપમ એમ અનંતીવાર ભોગી થયો. ઇંદ્ર મહારાજે એક ભવમાંહિ ૭ પલ્યોપમની દેવી, બાવીસ ક્રોડાક્રોડ, પંચ્યાસી લાખ ક્રોડ, એકોતેર હજા૨ ક્રોડ, ચારસો અઠ્ઠાવીસ ક્રોડ, સત્તાવન લાખ ચૌદ હજા૨ બસો ને અડ્ડાસી ઉ૫૨ પાંચ એટલી દેવી ભોગવી તો પણ તૃપ્તિ ન પામ્યો. મનુષ્ય મધ્યે સ્ત્રી પુરૂષપણે થયો. દેવકુરૂ, ઉત્તરકુરૂ મધ્યે યુગલયુગલાણી થયો. ત્યાં મહા મનોહ૨રૂપ મનવાંછિત સુખ ભોગવ્યાં. ૧૦ પ્રકારનાં કલ્પવૃક્ષથી મનવાંછિત સુખ ભોગવ્યાં. સ્ત્રી પુરૂષને ક્ષણમાત્રનો વિયોગ ન પડે. ૩ પલ્યોપમ સુધી નિરંતર સુખ વિલસ્યાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy