SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ શ્વાસોચ્છ્વાસ ૬) ૩૫૩ લોભના મળીને કુલ ચાર કષાયના ૫૨૦૦ ભાંગા થાય. ઇતિ ચાર કષાય. 全图图全图图图图图图 冬 : ૨૪. શ્વાસોચ્છવાસ પદ્મવણા પદ ૭ શ્રી ગૌતમ સ્વામીએ વી૨ ભગવાનને પૂછ્યું કે, "હે ભગવાન ! ના૨કી, દેવતા, તિર્યંચ અને મનુષ્ય કેવી રીતે શ્વાસોચ્છ્વાસ લે છે ?' ભગવાને કહ્યું, ''હે ગૌતમ ! નારકીના જીવ નિરંતર ધમણની જેમ શ્વાસોચ્છ્વાસ લે છે. દેવતાના શ્વાસોચ્છ્વાસનો કાળ બતાવવા માટે નીચે કોઠો આપ્યો છે.' દેવતાનું નામ અસુરકુમા૨ના દેવ વાણવ્યંતર, ૯ નિકાય જ્યોતિષી પહેલે દેવલોકે બીજે દેવલોકે ઉત્કૃષ્ટ કાળ એક પક્ષ ઝાઝેરે. પ્રત્યેક મુહૂર્તે. પ્રત્યેક મુહૂર્તે. જઘન્ય કાળ સાત થોક સાત થોક પ્રત્યેક મુહૂર્તે. પ્રત્યેક મુહૂર્તે. પ્રત્યેક મુહૂર્ત ઝાઝેરૂં | બે પક્ષ ઝાઝેરે. બે પક્ષ. ♦ બીજી એક ધા૨ણા પ્રમાણે કષાયના ૬ દળિયાને (ચણિયા આદિ) ૩ કાળ સાથે ગુણતાં ૬ × ૩ = ૧૮ થાય. તેને ૧ સમુચ્ચય જીવ તથા ૨૪ દંડક એ ૨૫ સાથે ગુણતાં ૧૮ × ૨૫ = ૪૫૦ થાય. તેમાં પ્રથમ બતાવેલા ૪૦૦ ભાંગા ઉમેરતાં ૪૫૦ + ૪૦૦ = ૮૫૦ ભાંગા ક્રોધના, તેવી જ રીતે ૮૫૦ માનના, ૮૫૦ માયાના, ૮૫૦ લોભના એમ સર્વ મળીને કુલ ૩૪૦૦ ભાંગા પણ થાય છે. તત્ત્વ કેવળી ગમ્ય. -23 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy