SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપ૨) િશ્રી બૃહદ જૈન થોક સંગ્રહ ૨૩. ચા૨ કષાયજી પન્નવણા પદ – ૧૪ શ્રી ગૌતમ સ્વામીએ વીર ભગવાનને પૂછ્યું કે, "હે ભગવાન! કષાય કેટલા પ્રકારે કહ્યા છે ?" ભગવાને કહ્યું, "હે ગૌતમ ! કષાય ૧૬ પ્રકારે કહ્યા છે. ૧. પોતાને માટે, ૨. પરને માટે, ૩. તદુભાયા કહેતા બન્ને માટે, ૪. ખેત્ત કહેતાં ઉઘાડી જમીનને માટે, ૫. વલ્થ કહેતાં ઢાંકી જમીનને માટે, ૬. શરીર માટે, ૭. ઉપધિને માટે, ૮. નિરર્થક, ૯. જાણતાં, ૧૦. અજાણતાં, ૧૧. ઉપશાંતપણે ૧, ૧૨. અણુપશાંતપણે, ૧૩. અનંતાનુબંધી ક્રોધ, ૧૪. અપ્રત્યાખ્યાની ક્રોધ, ૧૫. પ્રત્યાખ્યાનાવરણીય ક્રોધ, ૧૬. સંજ્વલનનો ક્રોધ." તે ૧૬ સમુચ્ચય જીવ ૧, અને ૨૪ દંડક આશ્રી એમ કુલ ૨૫ x ૧૬ = ૪૦૦ ભાંગા થાય. હવે કષાયના દળીયા કહે છે. ચણીયા, ઉપચણીયા, બાંધ્યા, વેધા, ઉદીરીયા, નિર્જર્યા એમ ૬. તે ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ આશ્રી એમ ૬ x ૩ = ૧૮ થાય. તે ૧૮ એક જીવ આશ્રી અને ૧૮ બહુ જીવ આશ્રી એવં ૩૬ થાય. તે સમુચ્ચય જીવ આશ્રી અને ર૪ દંડક આશ્રી એમ ૨૫ x ૩૬ = ૯૦૦ ભાંગા થયા. તેમાં ઉપર બતાવ્યા તે ૪00 ભાંગા ઉમેરતાં કુલ ૧૩૦૦ ભાંગ ક્રોધના થયા. તે જ પ્રમાણે ૧૩૦૦માનના, ૧૩૦ માયાના, ૧૩૦૦ ૧ ઉદય અવસ્થાને નહીં પ્રાપ્ત થયેલ. ૨ ઉદય અવસ્થાને પ્રાપ્ત થયેલ. ૩ ચણીયા – કર્મ પુદ્ગલોનું આવવું. ઉપચણીયા -- તેને વધુ પુષ્ટ કરવાં. બાંધ્યા -- નિદ્રત કે નિકાચિત બંધ કરવો. વેદ્યા -- દર્દ આદિ દુઃખનું વદન કરવું તે. ઉદરીયા – તપ આદિથી ઉદીરણા કરવી. નિર્ચર્યા – આત્માથી કર્મદલિકોને જુદા કરવા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy