SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - પુગલ પરાવર્ત Dિઉ૧e) પરાવર્ત કર્યા ને હવે કરશે. તે ઉપર પ્રમાણે. એમ અસુરકુમારપણે, પૃથ્વીપણે યાવત્ વૈમાનિકપણે પૂર્વે દારિક પુલ પરાવર્ત, વૈક્રિય પુદ્ગલ પરાવર્તયાવત્ શ્વાસોચ્છવાસ પુદ્ગલ પરાવર્ત ક્યને કરશે (તમાં સમજવાનું એમ છે કે જે દંડકમાં જે જે પુદ્ગલ પરાવર્ત કર્યા હોય તે કરે, ન હોય તે ન કરે). એક નરયિકજીવે ૨૪ દંડકમાં રહી સાત સાત (હોય તો હા, નહિ તો ના) પુદ્ગલ પરાવર્ત કર્યા તે ૨૪ x ૭ = ૧૬૮ થયા. એમ ૨૪ દંડકનો જીવ ૨૪ દંડકમાં રહી સાત સાત પુદ્ગલ પરાવર્ત કરે. તે ૧૬૮૦ x ૨૪ = ૪૦૩૨ પ્રશ્ન પુદ્ગલ પરાવર્તન થાય છે. ૨. બહુ વચને તે સર્વ જીવ નૈરયિકપણે ઔદારિક પુદ્ગલ પરાવર્ત નથી કર્યું, કરશે નહિ. વૈક્રિય પુદ્ગલ પરાવર્ત યાવત્ શ્વાસોચ્છવાસ પુદ્ગલ પરાવર્ત કર્યા કરશે. એમ જ અસુરકુમારપણે, પૃથ્વીપણે યાવતુ વૈમાનિકપણે, જે જે ઘટે તે તે પુદ્ગલ પરાવર્ત કર્યા ને કરશે એમ ૨૪ દંડકમાં બહુ જીવે પુદ્ગલ પરાવર્ત સાત સાત કર્યા કરશે, પૂર્વ પ્રમાણે આના પણ ૪૦૩૨ પ્રશ્ન થાય છે. ૩. ક્યા કયા દંડકમાં પુગલ પરાવર્ત કર્યા? તે સર્વ જીવે પાંચ એકેન્દ્રિય, ત્રણ વિકેલેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય ને મનુષ્ય, એ દશ દંડકમાં દારિક પુદ્ગલ પરાવર્ત અનંત અનંત વાર કર્યા. ૧ નૈરયિક, ૧૦ ભવનપતિ, ૧૨ વાયુકાય પર્યાપ્ત, ૧૩ સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય પર્યાપ્ત, ૧૪ સંજ્ઞી મનુષ્ય પર્યાપ્ત, ૧૫ વાણવ્યંતર, ૧૬ જ્યોતિષી, ૧૭ વૈમાનિક, એ ૧૭ દંડકમાં સર્વ જીવ ક્રિય પુદ્ગલ પરાવર્ત અનંત અનંત વાર કર્યા. ૨૪ દંડકમાં તેજસ પુદ્ગલ પરાવર્ત, કાર્મણ પુદ્ગલ પરાવર્ત, શ્વાસોચ્છવાસ પુદ્ગલ પરાવર્ત, સર્વ જીવે અનંત અનંત વાર કર્યા. ૧ નરયિક, ૧૩ દેવના દંડક, ૧ સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય, ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy