SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પાંચ જ્ઞાન િિીરિ૩] ૩. અસંશી દૃષ્ટિવાદોપદેશ શ્રત – તે ક્ષયોપશમ ભાવે ન સાંભળે. તે ત્રણ બોલ અસંજ્ઞી આશ્રી કહ્યા. એટલે કે અસંજ્ઞી શ્રત તે ભાવાર્થ રહિત, વિચાર અને ઉપયોગ શૂન્ય, પૂર્વાપર આલોચના રહિત, નિર્ણય રહિત, ઓઘ સંજ્ઞાએ ભણે તથા ભણાવે કે સાંભળે તે માટે અસંજ્ઞી શ્રુત કહીએ. (૫) સમ્યક કૃત – શ્રી અરિહંત, તીર્થ કર, કેવળજ્ઞાની, કેવળદર્શની, બાર ગુણે કરી સહિત, અઢાર દોષ રહિત, ચોત્રીસ અતિશય પ્રમુખ અનંત ગુણના ધારક, તેમના પ્રરૂપેલા બાર અંગસૂત્ર, અર્થરૂપ આગમ, તથા ગણધર પુરૂષોએ-શ્રુતરૂપ-(મૂલરૂ૫) બાર આગમ ગુંથ્યા તે તથા ચૌદપૂર્વીએ, તેર પૂર્વીએ, બાર પૂર્વીએ, અગિયાર પૂર્વીએ તથા દશપૂર્વીએ, જે શ્રત તથા અર્થરૂપ વાણી પ્રકાશી તે "સમ્યફ શ્રત". દશમા પૂર્વમાં ન્યૂન જેને જ્ઞાન હોય, તેમનાં પ્રકાશેલાં સમશ્રત હોય અથવા મિથ્યાશ્રુત હોય. (૬) મિથ્યા શ્રુત - જે પૂર્વોક્ત ગુણ રહિત, રાગ દ્વેષસહિત પુરૂષોએ પોતાની મતિ, કલ્પનાએ કરી, મિથ્યાત્વ દૃષ્ટિએ કરી જે શાસ્ત્ર રચ્યાં જેવાં કે મહા ભારત, રામાયણ, વૈધક, જ્યોતિષ તથા ર૯ જાતિનાં પાપશાસ્ત્ર પ્રમુખ ગ્રંથ તે મિથ્થામૃત. તે મિથ્યાત્વ દૃષ્ટિને મિથ્યાશ્રુતપણે પરિણમે. (સાચા કરી ભણે માટે). પણ જો સમ્યક્રુતની સાથે મેળવતાં જૂઠાં જાણી ત્યજે તો સમ્યકુશ્રુત પરિણમે. તે જ મિથ્યાશ્રુત સમ્યકત્વવાન પુરૂષને સમ્યક્ બુદ્ધિએ કરી વાંચતા સમ્યફત્વના રસે કરી પરિણમે તે બુદ્ધિનો પ્રભાવ જાણવી. વળી આચારાંગાદિ સમ્યફ શાસ્ત્ર તે પણ સમ્યવાન પુરૂષને સમ્યફ થઈ પરિણમે ને મિથ્યાત્વ દૃષ્ટિવાનું પુરૂષને તેજ શાસ્ત્ર મિથ્યાત્વપણે પરિણમે એ રહસ્ય છે. (૭) સાદિક કૃત (૮) અનાદિક શ્રત, (૯) સપર્યવસિત શ્રુત, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy