SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી તેત્રીસ બોલ ૨૨૫ ૨. દર્શનાવ૨ણીય કર્મની નવ પ્રકૃતિ ઃ ૧ નિદ્રા, ૨ નિદ્રાનિદ્રા, ૩ પ્રચલા, ૪ પ્રચલાપ્રચલા, પ થીણદ્ધિ નિદ્રા, ૬ ચક્ષુ દર્શનાવરણીય, ૭ અચક્ષુ દર્શનાવરણીય, ૮ અવધિ દર્શનાવ૨ણીય, ૯ કેવળ દર્શનાવરણીય. ૩. વેદનીય કર્મની બે પ્રકૃતિ ઃ ૧ શાતા વેદનીય, ૨ અશાતા વેદનીય. ૪. મોહનીય કર્મની બે પ્રકૃતિ ઃ ૧ દર્શન મોહનીય, ૨ ચારિત્ર મોહનીય. ૫. આયુષ્ય કર્મની ચાર પ્રકૃતિ : ૧૧૨૬ આયુષ્ય, ૨ તિર્યંચ આયુષ્ય, ૩ મનુષ્ય આયુષ્ય, ૪ દેવ આયુષ્ય. : ૬. નામ કર્મની બે પ્રકૃતિ : ૧ શુભ નામ, ૨ અશુભ નામ. ૭. ગોત્ર કર્મની બે પ્રકૃતિ ઃ ૧ ઊચ્ચ ગોત્ર, ૨ નીચ ગોત્ર. ૮. અંતરાય કર્મની પાંચ પકૃતિ : ૧ દાનાંતરાય, ૨ લાભાંત૨ાય, ૩ ભૌગાંતરાય, ૪ ઉપભોગાંતરાય ૫ વીર્યંતરાય. ૩૨. બત્રીસ પ્રકારે યોગ સંગ્રહ : ૧. આલોચના - જે કાંઈ પાપ લાગ્યું હોય તેનું ગુરુ પાસે પ્રાયશ્ચિત લેવાનો સંગ્રહ કરવો. ૨. નિરપલાપ – ગુરુ પાસે કોઈ જે કાંઈ પ્રાયશ્ચિત લે તે બીજાને નહિ કહેવાનો સંગ્રહ કરવો. ૩. દૃઢ ધર્મતા : આપત્તિ, વિપત્તિ આવ્યે ધર્મ વિષે દૃઢ રહેવા સંગ્રહ કરવો. ૪. અનિશ્રિતોપધાન નિશ્રારહિત તપ (નિર્જરા માટે અથવા ફળની આશા વિના) ક૨વાનો સંગ્રહ કરવો. ૫. શિક્ષા -- સૂત્રાર્થ ગ્રહણ ક૨વો તથા પ્રતિલેખનાદિ ક્રિયા યોગ્ય સમયે નિરતિચાર કરવી. ૬. નિષ્પતિકર્મતા શારીરિક શુશ્રુષા ટાળવાનો સંગ્રહ કરવો તે. ૭. અજ્ઞાતતા અજ્ઞાત કુળની ગોચરી કરવાનો સંગ્રહ કરવો. ૮. અલોભ -- -15 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy