SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગુણસ્થાન દ્વાર રિ૦૧] (૩ર), અકેવળી (૩૩) એમ 3 બોલ જીવ ઔદયિકથી પામે. એ જીવ દયિકના ભેદ કહ્યા. ૨. અજીવ ઉદય નિષ્પન્નમાં ત્રીસ . બોલ પામે. ૫ વર્ણ, ૨ ગંધ, પ રસ, ૮ સ્પર્શ, ૫ શરીર. ૫ શરીરના વ્યાપાર એ ૩૦.આમ બન્નેના મળીને ૩૩ - ૩૦ = ૬૩ બોલ ઉદયભાવના કહ્યા. ૨. ઉપશમ ભાવના ૧૧ બોલ ૪ કપાય, પ રાગ, ૬ ષ, ૭ દર્શન મોહનીય, ૮ ચારિત્ર મોહનીય, એ આઠનો ઉપશમ, ૯ ઉવસમિયા દંસણ લદ્ધિ૧, ૧૦ ઉવસમિયા ચરિત્તલદ્ધિ, ૧૧ ઉવસમિયા અકપાય છઉમત્ય વીતરાગ લદ્ધિ એમ ૧૧. ૩. ક્ષાયિક ભાવના ૩૭ બોલ : ૫ જ્ઞાનાવરણીય, ૯ દર્શનાવરણીય, ર વેદનીયની, ૧ રાગની, ૧ ટૅપની ૪ કપાયની, ૧ દર્શનમોહનીયની, ૧ ચારિત્રમોહનીયની, ૪ આયુષ્યની, ર નામની, ૨ ગોત્રની, ૫ અંતરાયની એમ 39 પ્રકૃતિનો ક્ષય કરે તેને લાયકભાવ કહીએ. ત૮ બોલ પામે ક્ષાયિક સમકિત, ક્ષાયિક યથાખ્યાત ચારિત્ર, કેવળજ્ઞાન, કેવળદર્શન અને ક્ષાયિક દાનાદિ પાંચ લબ્ધિ એમ ૯. ૪. ક્ષયોપશમ ભાવે ૩૦ બોલ : ૪ જ્ઞાન પ્રથમના, ૩ અજ્ઞાન. ૩ દર્શન, 3 દૃષ્ટિ, ૪ પ્રથમના ચારિત્ર, ૧ ચરિત્તાચરિત્ત તે શ્રાવકપણું, ૧ આચાર્યગણિની પદવી, ૧ ચૌદ પૂર્વ જ્ઞાનની પ્રાપ્તિ, પ ઇન્દ્રિયની પાંચલબ્ધિ, ૫ દાનાદિ લબ્ધિ એ ૩૦ બોલ. છું? ૨. પારિવામિક ભાવના બે ભેદ : ૧ સાદિ પરિણામિક, ૨ અનાદિ પારિણામિક. સાદિ વિણસે, અનાદિ વિણસે નહિ. ૧. સાદિ પારિણામિકના અનેક ભેદ છે તે જુની સુરા, મદિરા, જુનો ૧ ઉપશમ સમકિતની પ્રાપ્તિ, ૨ ઉપશમ ભાવનાં ચારિત્રની પ્રાપ્તિ, ૩ અગિયારમા ગુણસ્થાનકની પ્રાપ્તિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy