SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગુણસ્થાન દ્વા૨ El 169 ચડે તો આઠમે જાય. આઠમે માર્ગણા ૩, પડે તો સાતમે, ચોથે આવે અને ચડે તો નવમે જાય. નવમે માર્ગણા ૩, પડે તો આઠમે, ચોથે આવે અને ચડે તો દશમે જાય. દશમે માર્ગણા ૪, પડે તો નવમે, ચોથે આવે અને ચડે તો અગિયારમે, બારમે જાય. અગિયારમે માર્ગણા ૨, કાળ કરે તો (અનુત્તર વિમાને) ચોથે જાય, પડે તો દશમે આવે પણ ચડવું નથી. બારમે માર્ગણા ૧, તેરમે જાય, પડવું નથી. તેરમે માર્ગણા ૧, તે ચૌદમે જાય, પડવું નથી. ચૌદમે માર્ગણા નથી મોક્ષે જાય. ઇતિ ચૌદમો માર્ગણા તાર પંદરમો આત્મા દ્વાર આત્મા ૮ છે. ૧ દ્રવ્યઆત્મા, ૨ કષાયઆત્મા, ૩ યોગઆત્મા, ૪ ઉપયોગઆત્મા, ૫ જ્ઞાનઆત્મા, ૬ દર્શનઆત્મા, ચારિત્ર આત્મા, ૮ વીર્યઆત્મા. પહેલે, ત્રીજે ગુણ. ૬ આત્મા, જ્ઞાન અને ચારિત્ર એ બે વર્જીને. બીજે, ચોથે ગુણ. ૭ આત્મા, ચારિત્ર વર્જીને પાંચમે ગુણ. પણ ૭ આત્મા, દેશથી ચરિત્ર છે. છથી દશમા ગુણ. સુધી ૮ આત્મા. અગિયારમે, બારમે, તેરમે ગુણ. ૭ આત્મા તે કષાય વર્જીને. ચૌદમે ગુણ. ૬ આત્મા તે કષાય ને જોગ વર્જીને સિદ્ધમાં ૪ આત્મા તે જ્ઞાન, દર્શન, દ્રવ્ય અને ઉપયોગઆત્મા. ઇતિ પંદરમો દ્વાર સોળમો જીવ ભેદ દ્વારા પહેલે ગુણ. ૧૪ ભેદ લાભે. બીજે ગુણ. ૬ ભેદ લાભ બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય એ ચારના અપર્યાપ્તા ને સંજ્ઞી પંચેન્દ્રિયનો અપર્યાપ્તો, પર્યાપ્તો એમ ૬. ત્રીજે ગુણ. એક સંજ્ઞી પંચેન્દ્રિયનો પર્યાયો લાભે. ચોથે ગુણ. બે ભેદ લાભે તે સંજ્ઞા પંચેન્દ્રિયનો અપર્યાપ્ત, પર્યાપ્તો એ છે. પાંચમાથી તે ચૌદમા ગુણ. સુધી એક સંજ્ઞી પંચેન્દ્રિયનો પર્યાયો લાભે. ઇતિ સોળમો દ્વારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy