SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૧ શ્રી દશ દ્વારના જીવસ્થાનક મોહનીય, સમમિથ્યાત્વ મોહનીય, અપ્રત્યાખ્યાની ક્રોધ, માન, માયા, લોભ એ ૧૧નો ક્ષયોપશમ. ૧૭નો ઉદય તે જે ઉ૫૨ ૧૧ બોલ કહ્યા તે વર્જ્ય શેષ ૧૭નો ઉદય. ૧૧ના ક્ષયોપશમ માટે મિથ્યાદર્શનવત્તિયા ક્રિયા, અપ્રત્યાખ્યાન ક્રિયા એ બે ક્રિયા ન લાગે. ૧૭ના ઉદય માટે ૨૨ સં૫રાય ક્રિયા લાગે. છન્ને પ્રમત્ત સંયતિ જીવસ્થાનકે, મોહનીય કર્મની ૨૮ પ્રકૃતિ માંહેની ૧પનો ક્ષયોપશમ, ૧૩નો ઉદય. ૧૫નો ક્ષયોપશમ તે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ, સમકિત મોહનીય, મિથ્યાત્વ મોહનીય, સમમિથ્યાત્વ મોહનીય, અપ્રત્યાખ્યાની ક્રોધ, માન, માયા, લોભ, પ્રત્યાખ્યાનાવરણીય ક્રોધ, માન, માયા, લોભ એ ૧૫નો ક્ષયોપશમ. ૧૩નો ઉદય તે ઉપર કહ્યા તે ૧૫ વર્ષ્યા શેષ ૧૩નો ઉદય. ૧૫ના ક્ષયોપશમ માટે ત્રણ સં૫૨ાય ક્રિયા ન લાભ. ૧૩ના ઉદય માટે ૨૨ માંથી પરિગ્રહિકી વર્જીને ૨૧ ક્રિયા લાગે. છઠ્ઠું જીવસ્થાનકે આરંભ કરે નહિ પણ ધૃતના કુંભવત્. સાતમે જીવસ્થાનકે, મોહનીય કર્મની ૨૮ પ્રકૃતિ માંહેની ૧૫ નો ક્ષયોપશમ, ૧૩ નો ઉદય, ઉપ૨ કહ્યા તે ૧૫ ક્ષયોપશમ માટે ૯ સં૫રાય ક્રિયા ન લાગે. ૧૩ ના ઉદય માટે ૨૧ માંની કાયિકી આદિ પાંચ તથા આરંભિયા એ ૬ વર્ઝને ૧૫ લાગે. તે ૭ માથી ૧૦ મા જીવસ્થાનક સુધી જાણવું. આઠમે જીવસ્થાનકે, મોહનીય કર્મની ૨૮ પ્રકૃતિ માંહેની ૭ નો ઉપશમ અથવા ક્ષય, ૮ નો ક્ષયોપશમ, ૧૩ નો ઉદય. ૭ નો ઉપશમ અથવા ક્ષય થાય તે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ, સમકિત મોહનીય, મિથ્યાત્વ મોહનીય, સમમિથ્યાત્વ મોહનીય એ સાતનો ઉપશમ અથવા ક્ષય. ૮ નો ક્ષયોપશમ તે અપ્રત્યાખ્યાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy