SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ વિ૬૬) શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ ૩. એક આઘું પાછું ઓછું અધિકું સદ, ઉદકપેઢાલ પુત્રવત, શાખ સૂયગડાંગ સૂત્ર શ્રુતસ્કંધ ૨, અધ્યયન ૭.. ૪. એક જ્ઞાનાતરાદિક તેર બોલને વિષે શંકા, કંખા વેદે તે. ૧ જ્ઞાનાંતર, ૨ દર્શનાંતર, ૩ ચારિત્રાતર, ૪ લિંગાંતર, ૫ પ્રવચનાંતર, ૬ પ્રવચનાંતર, ૭ કલ્પાંતર, ૮ માતર, ૯ મતાંતર, ૧૦ ભંગાંતર, ૧૧ નયાંતર, ૧૨ નિયમાંતર, ૧૩ પ્રમાણાંતર. તેની શાખ ભગવતી સૂત્ર શતક ૧, ઉ. ૩. ૨. સાસ્વાદન સમદષ્ટિ જીવસ્થાનકનું લક્ષણ, જે સમક્તિ વમતો વમતો છેડ, પરાસ માત્ર રહે. બેઇન્દ્રિયાદિક ને અપર્યાપ્ત વખતે હોય, પર્યાપ્ત થયા પછી મટી જાય, સંજ્ઞી પંચેન્દ્રિય ને પર્યાપ્ત થયા પછી પણ હોય, તેને સાસ્વાદન સમદષ્ટિ જીવસ્થાનક કહીએ. શાખ સૂત્ર જીવાભિગમ, દંડકને આધારે. ૩. સમમિથ્યાત્વ દષ્ટિ જીવસ્થાનનું લક્ષણ જે મિથ્યાત્વમાંથી નીકળ્યો પણ સમતિ પામ્યો નથી એવે અંતરાલે અધ્યવસાયને રસે કરી પ્રવર્તતો થકો આયુષ્ય કર્મ બાંધે નહિ, કાળ પણ કરે નહિ, શાથી? જે થોડા કાળ માટે, અનિશ્ચયપણા માટે ત્રીજેથી પડીને પહેલે આવે અથવા ત્યાંથી ચોથા આદિ અવસ્થાનકે જાય, ત્યારે આયુષ્ય બાંધે, કાળ પણ કરે, શાખ સૂત્ર ભગવતી, શતક ૩૦ અને ૨૬. ૪. અવતી સમદષ્ટિ જીવસ્થાનકનું લક્ષણ, જે શંકા, કાંક્ષા રહિતપણે વીતરાગના વચન શુદ્ધ ભાવે સર્દો તથા પ્રતિતી આણી રોચવે. લોક મધ્ય હિલનીક, નિંદનીક કહેવાય તેવા આચરણ પ્રાયઃ કરીને કરે નહિ. * ૫. દેશવતી જીવસ્થાનનું લક્ષણ, જે યથાતથ્ય સમતિ સહિત, વિજ્ઞાન વિવેક સહિત, દેશથકી વ્રત આદરે, તે જઘન્ય એક નોકારસી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy