SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આઠ કર્મની પ્રકૃતિ વિરો ૫ પાંચમું આયુષ્ય કર્મ તે સમાન. ૬ છઠું નામ કર્મ તે ચિતારા સમાન. ૭ સાતમું ગોત્ર કર્મ તે કુંભારનાં ચાકડા સમાન. ૮ આઠમું અંતરાય કર્મ તે રાજાના ભંડારી સમાન. ૧ જ્ઞાનાવરણીય કર્મ અનંત જ્ઞાન ગુણ ઢાંક્યો છે. ૨ દર્શનાવરણીય કર્મે અનંત દર્શનગુણ ઢાંક્યો છે. ૩ વેદનીય કર્મ અનંત અવ્યાબાધ આત્મિક ગુણ રોક્યો છે. ૪ મોહનીય કર્મે વીતરાગતા ગુણ રોક્યો છે. ૫ આયુષ્ય કર્મ અક્ષય સ્થિતિ ગુણ રોક્યો છે. ૬ નામ કર્મે અમૂર્તિ ગુણ રોક્યો છે. ૭ ગોત્ર કર્મે અગુરુલઘુ ગુણ રોક્યો છે. ૮ અંતરાય કર્મે અનંતરાય ગુણ રોક્યો છે. આઠ કર્મની પ્રકૃતિ, આઠ કર્મ કેટલા પ્રકારે બાંધે ? કેટલા પ્રકારે ભોગવે ? આઠ કર્મની સ્થિતિ, એ સર્વનો વિસ્તાર ૧. જ્ઞાનાવરણીય કર્મનો વિસ્તાર. જ્ઞાનાવરણીય કર્મની પાંચ પ્રકૃતિ, ૧ મતિ જ્ઞાનાવરણીય, ૨ શ્રુત જ્ઞાનાવરણીય, ૩ અવધિ જ્ઞાનાવરણીય, ૪ મન:પર્યવ જ્ઞાનાવરણીય, ૫ કેવલ જ્ઞાનાવરણીય. જ્ઞાનાવરણીય કર્મ છ પ્રકારે બાંધે,. ૧ નાણ પડિણિયાએ – તે જ્ઞાનના તથા જ્ઞાનીના અવર્ણવાદે બોલે. ૨ નાણ નિcવણિયાએ – તે જ્ઞાન પમાડનારનાં ઉપકાર ઓળવે. ૩ના અંતરાયણ – તે જ્ઞાનની અંતરાય પાડે તે. ૪નાણ પઓએણે – તે જ્ઞાન કે જ્ઞાની ઉપર ટૅપ કરે. ૫ નાણ આસાયણાએ – તે જ્ઞાનની તથા જ્ઞાનીની આશાતના કરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy