SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી બૃહદ્દ જૈન થોક સંગ્રહ ૧૨૬ (છેડો) નથી. સર્વ સિદ્ધ અપેક્ષા અનાદિ અનંત. ૨૧. મ૨ણ દ્વાર : મ૨ણ એક પણ નથી. ૨૨. ચવણ દ્વાર : સિદ્ઘને ચવવું નથી. ૨૩. આગતિ દ્વાર : આવે એક મનુષ્ય ગતિનો. ૨૪. ગતિ દ્વા૨ : સિદ્ધને ગતિ નથી. એવા સિદ્ધ ભગવંતજીને મા૨ા, તમારા ત્રણે કાળ નમસ્કાર હો. ઇતિ લઘુ દંડક. 參图图图图图图图 ૭. આઠ કર્મની પ્રકૃતિ પક્ષવણા પદ ૨૩, ઉ. ૧ કર્મ :- જે કાર્પણ વર્ગણાનાં પુદ્ગલો (ચૌસ્પર્શી) મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય અને જોગનાં કારણે આત્મા સાથે બંધાય તેને કર્મ કહે છે. આઠ કર્મના નામ ઃ— ૧ જ્ઞાનાવરણીય, ૨ દર્શનાવરણીય, ૩ વેદનીય, ૪ મોહનીય, ૫ આયુષ્ય, ૬ નામ, ૭ ગોત્ર, ૮ અંત૨ાય. આઠ કર્મનાં લક્ષણ ૧ પહેલું જ્ઞાનાવ૨ણીય કર્મ તે આંખના પાટા સમાન. ૨ બીજું દર્શનાવ૨ણીય કર્મ તે રાજાના પોળીઆ સમાન. ૩ ત્રીજું વેદનીય કર્મ તે મધે ખરડયા ખડગ સમાન. ૪ ચોથું મોહનીય કર્મ તે મદિરાપાન સમાન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy