SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ અથ ષષ્ટમ પરિ –ઉપસંહાર. ( હવે અવસર જાણ કરિયે સંલેષણ સાર...એ રાગ ) બે દિવસ રહિ અહિં મુળચંદજી મુનિરાય, ભેટ્યા શંઘ સહિત જઈ સિદ્ધાચળ ગિરિરાય; વૃદ્ધિચંદ મુનિને ઉત્કંઠા અતિ થાય, પણ શક્તિ અભાવે શી રીતે પહોંચાય. યાત્રા કરિ શંઘ નિજ સ્થાનક પહોંચી જાય, ચાતુર્માસ કરે અહિં મુળચંદજી મુનિરાય; શિષ્ય દેવ વિજ્ય તસ કાળ ધર્મ અહિં થાય, હતા વાદ વિવાદમાં વિચિક્ષણ મુનિરાય. વાપરતા પાંચ, છ, દ્રવ્યજ એહ સદાય, રહિ પૂર્ણ સમાધિ આખર સમયે આંય; એ પૂર્ણ પ્રતાપી નીવડત નિજ સમુદાય, દિલગીર સાંભળતા ચ્યા વૃદ્ધિચંદ મુનિરાય. ચોમાસું એહ વિતતા ગણેજી શરિરમાં થાય, રક્ત પીતનો વ્યાધિ જેર વિશેષ જણાય; પગ તળયા માં હે ગમન કીયા ન કરાય, ઉપાય અનેક પ્રકારના ખાલી જાય. વિશેષ જોર તસ મૃગશર માસે થાય, નિત્ય ખબર મેળવે વૃદ્ધિચંદજી મુનિરાય; વૃદ્ધિ વ્યાધિની વિશેષ સંભળાય, ઉદ્વિગ્ન રહે શક્તિ વિણ ત્યાં ન જવાય. અહિંના શ્રાવકને પ્રેરણા કરે ગુરૂરાય, વિનતી કરિ લાવ્યા મિયાના વડે આંય; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004861
Book TitleVruddhichandraji Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1937
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy