SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૮૪ } એહુ ઉપર મહારાજ શ્રીતામ, ઉપદેશામૃત સિંચતા, ફરમાવા ખરચ કરૂં તેડુ, આસાહેબ કબૂલ થતા. પરિણામે નથી મુજ દ્રવ્ય, કા બતાવા જેટલુ; ખરચાશે જયે શુભ નિમિત્ત, દ્રવ્ય ગણું મુજ તેટલું. ત્રણ વર્ષ સુધિ દરમાસ, સા ( ૧૦૦) રૂપીયા ખાળતણા; દર માસે પન્નર જસરાજ, સુરચદવારાના ગણ્યા. આણુ દજી પુરૂષાતમ શાહ, એહ રિતે પન્નર દિયે; એકસાત્રીશ માસીક એમ, ત્રણ વરસા નિશ્ચય થયે, આવકના પ્રમાણમાં ખર્ચ, રાખી પાલીતાણા મહિ; જૈન સંસ્કૃત શાળા સ્થપાય, નિશ્ચય કરિ ખાબૂ અહિં. સ્વદેશ રવાને થાય, આવક ખરચની થઇ જતા; તજવીજ શાસ્ત્રીની થાય, અલ્પ વખત વિતાવતા. શાસ્ત્રી કાંકણુ દેશિય, દિન્ન કર રાવને રાખતા; મહારાજની આજ્ઞા લેઇ, દાનવિજયજી પધારતા. જૈન સંસ્કૃત શાળા તામ, સ્થાપતા નિજ નજર તળે; શ્રી પાલીતાણા માજાર, અતિ આડંબરે તે પળે. ભાદ્રપદ શુદ છઠ્ઠને દિન્ન, એગણી અડતાળીશમાં; મુનિયા, અને શ્રાવક, તામ, જોડાણા અભ્યાસમાં, અહાર ગામ થકી મુનિરાય, ચાતુર્માસ વિતાવતા; આવવા લાગ્યા શુભ આંહિ, અભ્યાસનું સાધન થતા. જૈન વ્યાકરણાદિ અભ્યાસ, માત્ર પ્રથમ ચલાવવા; નિર્ણય થઈ જાતા આંય, સારી રીતે લાગ્યા ચાલવા. અવ્યવ સ્થિત પાછળથી અભ્યાસ, કરનાર તેમ કરાવતા; ચાલ્યુ અવ્યવસ્થિત એહુ કામ, એહ રિતે બેઉ વરતતા. ૧૫ તાપણુ રાપાયેલ બિજ, ધીમે ધીમે આગળ ફળે; 66 ,, દુર્લભ ” પુન્યવત્તને ચેાગ, ઉત્તમ પુરૂષ તણા મળે. પ્રતિ ષષ્ટ પરિચ્છેદ સમાસ, Jain Education International For Private & Personal Use Only ७ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૬ www.jainelibrary.org
SR No.004861
Book TitleVruddhichandraji Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1937
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy