SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ [ ૮૭ ] પુન્ય તણે પ્રાભાર, સદગુણનો ભંડાર છે જી; નમુને નીતિનો એહ, સુબુદ્ધિ ધરનાર છે જી. પુરવામાં વાંચ્છિત્ત, કલ્પવૃક્ષ પણ જ્ઞાન છે છે; મનુષ્ય છતાં અજ્ઞાન, પ્રાણ પશુ સમાન છે . ધર્મ શાસ્ત્રનું જ્ઞાન, બહેળે ભાગે પામવા જી; વ્યાકરણાદિ અભ્યાસ, પ્રારંભ માહે ચલાવવા જી. ખાસ જરૂર જણાય, વિચાર એમ જણાવતા જી; મહારાજ શ્રી કહે એમ, ખર્ચ વિશેષ વિચારતા જી. ઉંચે કરેલ અભ્યાસ, શાસ્ત્રી પ્રથમ રાખવા વડે જી; માસીક સે (૧૦૦) નો પગાર, સુમારે આપે પડે છે. ૨૨ એવા કેઈ ઉદાર, ગ્રહસ્થ તણું સંગથી જી; ધારણા પડે એહપાર, પણ આ સમય એ જેગથી જી. ૨૩ ભાગ ઘણે અજ્ઞાન, નામના કાયમ રાખવા જી; બહુ અવશ્યક્તા ન હોય, એહવા કામમાં ખરચવા જી. ૨૪ પુષ્કળ દ્રવ્ય દેનાર, લાલચ મિથ્યા નામની જી; અથવા પ્રશંસા લોક, તુર્ત કરે યે કામનીજી. પરસ્પર સ્પર્ધા ચિત્ત ધરતા દ્રવ્યને ખચતાજી હિતકર જ્ઞાનાભ્યાસ, પરિણામે નથી સમજતાજી. કવચિતજ દ્રવ્ય દેનાર, એહવા કાર્ય વિષે મળેજી; “દુર્લભ” એહ વિચાર, દ્રઢ ચિવટ ધરતાં ફળે જી. ૨૬ ઢાળ-છઠ્ઠી. ( જગપતિ નાયક નેમિનંદ, દ્વારિકા નયરી સમો સય-એ રાગ ) ઉત્તમ પુરૂષની ઈચ્છા એ શુભ, પાર વિલંબ વિના પડે, ઈચ્છા ધરતા મહારાજશ્રી આંહી, તામ દેવ પ્રેરણા વડે (એ આંકણી) નિવાસી મુર્શિદાબાદ, બુદ્ધસિંહ બાબુ અહિં આવ્યા મહારાજ શ્રી પાસ, વંદન નિમિત્ત એહવે ગૃહિ. ૨ કાઢી પૂર્વોક્ત પ્રસંગ, દાનવિજય પ્રતિબંધતા; થાવા લાગી અસર ઉપદેશ, બાબ પ્રતિદિલ ધારતા. ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004861
Book TitleVruddhichandraji Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1937
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy