SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૭૪ ] હાંરે મારે ગણી વિરહ દરિસન નિમિત્ત મહારાજજે, યોગ્ય ધારિ પાદુકા સ્થાપવા સુચવ રે લોલ, હારે મારે દ્રવ્ય ખરચ સારે એ સરવે કાજજે, ભાવનગર શંઘે કીધેલ એહવે રે લોલ. હાંરે મારે આરસ પહાણની દેરી મનોહર માંય જે, અગ્નિસંસ્કાર સ્થાનકપર ગણી મહારાજનારે લોલ; હાંરે મારે પગલા સ્થાપન સંઘ તરફથી થાય છે, “દુર્લભ” દરિસન થાય સ્મરણ શુભ કાજના રે લોલ. ૨૦ ઢાની બીજી. ( ધન ધન તે દિન્ન માયરો ( રામગ્રી )–રાગ.) સ્વર્ગવાસી ગણી થતા, સંઘાડા માંય; વડિ દિક્ષા લેગ વહનની, મુશ્કેલી થાય. સ્વર્ગવાસી. (એ આ૦) વડિ દિક્ષા છ માસની, અંદરમાં અપાય; નવ દીક્ષીત્ત સાધુ પ્રત્તિ, તે બદલે આંય. સ્વર્ગવાસી. ૨ બબે વરસ વીત્તિ ગયા, અગવડતા માંય; કેઈ રિતે એહ સબંધને, રસ્તો ન કઢાય. સ્વર્ગવાસી૩ છેવટ શિષ્ય પિતાતણા, ગંભિરવિજય મુનિરાજ; વિનયવિજય નિત્યવિજયના, શિષ્યને મહારાજ, સ્વર્ગવાસી ૪ મેકલતા રાજનગરમાં, વહનને કાજ; અપ્રીત્તિ ભાવ અંતર ધરે, કેઈક અવર મુનિરાજ. સ્વર્ગ ૫ ખટપટ કાંઈક તેમાં કરે, ઝવેરસાગર મુનિરાય, કેટલાએક મુનિ તેહથી, વિમૂખ થઈ જાય. સ્વર્ગવાસી જુદા પડ્યા મહારાજથી, એહ કારણ આય; ખેદ થયે મહારાજને, અતિ દિલ દુભાય. સ્વર્ગવાસી છે રાજનગર સમાચાર એ, હકિતના જણાય; આગેવાન એ શહેરના, આવ્યા શ્રાવકે આય. સ્વર્ગવાસ. ૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004861
Book TitleVruddhichandraji Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1937
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy