SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યાગના માર્ગે જીવનને અનંતસુખના આરે લઈ જવાને એમને આદર્શ હતા. કુદરતે તેમને સહાય કરી. માતા-પિતાએ કૃપારામનુ' કરેલ વેશવાળ તુટી ગયું, કૃપારામ બાળબ્રહ્મચારી, પરમ ત્યાગી મહાત્મા તરીકે જીવવાને ભાગ્યશાળી થયા. એ વર્ષેના વ્યાપારી જીવન પછી તેમનું મન વૈરાગ્ય તરફ વધારે ઢળ્યુ હતુ. કાઇ સદ્ગુરૂ મળે તે। દીક્ષા અંગીકાર કરી જીવનને ધન્ય બનાવવાની તેમની ભાવના વધુ જાગૃત થઈ. એ માટે માતા-પિતાની રજા માગી, પણ તરત ન મળી. સંસારમાં રહીને પણ ત્યાગી તરીકે, સંયમી તરીકે રહેવાનું તેમણે શરૂ કર્યું, વૃત્ત-નિયમા ગ્રહણ કર્યાં, અને એ વર્ષે માતા-પિતાને સમજાવી દીક્ષાની રજા મેળવી. સૌની પ્રેમભરી વિદાય લઇ ઢીક્ષા લેવા માટે તેએ દિલ્હીમાં આવ્યા અને ૧૯૦૮ માં અશા શુઇ ૧૩ શે મુનિરાજ શ્રી દેરાયજી મહારાજ પાસે. તેઓએ દીક્ષા લીધી. તેઓ શ્રી વૃદ્ધિચંદ્રજી તરીકે જાહેર થયા. પંચમહાવ્રતધારી અવિરિત ભાવનાના ઉચ્છેદ કર્યાં. બાળપણથી જ તેઓને ધાર્મિક જ્ઞાનના શેાખ હાવાથી પહેલા ચાતુર્માસમાં જ તેઓએ સાધુની ક્રિયાના સૂત્રેા કઠિત કર્યાં. દીક્ષા ગ્રહણ કરવા બાદ તેમના વિહાર સતત હતા, તેઓએ ગુરૂની સાથે ત્રણ વર્ષ પ ́જાખ અને રાજપુતાનામાં વિચરી, જૈન શાસનની અપૂર્વ સેવા કરી, એક ગુરૂભક્ત તરીકે પણ સારી નામના મેળવી. મુનિરાજ શ્રી છૂટ્ટેરાયજી મહારાજને મુહુપત્તિયાગના પ્રસંગ પંજાબમાં ક્રંદુક સમાજ માટે મહુ જ ચર્ચાત્મક હતા. કેાઇ મહાન સરેાવરની પાળને ગામડું પડે અને પાળ તૂટવાની અણી ઉપર હાય ત્યારે તે પાળને બચાવી લેવા અસાધારણ તનતેાડ પ્રયાસેા કેટલીક વખત કરવામાં આવે છે તેમ મુહુપત્તિત્યાગના આ પ્રસંગથી તુંઢકપ'થીઓને પેાતાની સત્તાની ીવાલ તૂટતી હાય એમ લાગ્યુ હતું, એટલે આ પ્રસંગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004861
Book TitleVruddhichandraji Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1937
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy