________________
[ ૭૦ ] ચાતુર્માસ રહેવા તણું ગ્ય સ્થળે ફરમાન, દિક્ષા વડિ દિક્ષા દેવા શિષ્યને જ્ઞાન, એ વહનદિ હવે મુળચંદજી મુનિરાય, સંઘાડાના સહુ કાર્યમાં તત્પર થાય. ગુરૂજીની હયાતીમાં મુળચંદજી મુનિરાય, આ તાપ નામ કર્મથી આણાતાસ મનાય; કિંચિત્ત પણ ભુલતા ડરે શિષ્ય સમુદાય, ગુરૂ વિરહે હવે એ પૂર્ણ સત્તાધિશ થાય. સરખા સ્થિત્તિમાં વૃદ્ધિચંદજી મુનિરાય, ગુરૂ આજ્ઞાપરે પણ ગણી આજ્ઞાચિત્ત ચાહ્ય; ઓગણું આડત્રીશે જેઠ માસમાં જાય, ભાવનગર વળાથી વૃદ્ધિચંદજી મુનિરાય. શંઘ માહે પરસ્પર ચાલતી આઈ જુદાય, એકયતા થઈ આવતા આ સમયે ગુરૂરાય; પ્રભાવિકપણું એવું શાન્તિ દષ્ટિએ થાય, કહે વચન ન એવું કેઈનું દિલ દુભાય. શહેર ભાવનગરમાં મુખ્ય દેરાસર માંય, ડાબી બાજુ મેડીપર પાર્શ્વનાથ જીનારાય: શ્રાવણ સુદ ત્રીજના દિવસે પ્રતિષ્ટિત થાય, ગુરૂરાજ કૃપાએ કાર્ય સફળ થઈ જાય. ઓગણીસે ત્રીશમાં વૃદ્ધિચંદજી મુનિરાય, જૈનશાળા સ્થપાવતા પ્રતિબંધ કરિ આંય; કાંઈક વૃદ્ધિ પામેલા એહ વડે અભ્યાસ, ઉછરતી વયના બાળક ધરિ ઉલ્લાસ. એગણું સાડત્રીશ શ્રાવણ શુદિની ત્રીજે, જૈનધર્મ પ્રસારક સભા સ્થાપન એહ કીજે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org