SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૭૦ ] ચાતુર્માસ રહેવા તણું ગ્ય સ્થળે ફરમાન, દિક્ષા વડિ દિક્ષા દેવા શિષ્યને જ્ઞાન, એ વહનદિ હવે મુળચંદજી મુનિરાય, સંઘાડાના સહુ કાર્યમાં તત્પર થાય. ગુરૂજીની હયાતીમાં મુળચંદજી મુનિરાય, આ તાપ નામ કર્મથી આણાતાસ મનાય; કિંચિત્ત પણ ભુલતા ડરે શિષ્ય સમુદાય, ગુરૂ વિરહે હવે એ પૂર્ણ સત્તાધિશ થાય. સરખા સ્થિત્તિમાં વૃદ્ધિચંદજી મુનિરાય, ગુરૂ આજ્ઞાપરે પણ ગણી આજ્ઞાચિત્ત ચાહ્ય; ઓગણું આડત્રીશે જેઠ માસમાં જાય, ભાવનગર વળાથી વૃદ્ધિચંદજી મુનિરાય. શંઘ માહે પરસ્પર ચાલતી આઈ જુદાય, એકયતા થઈ આવતા આ સમયે ગુરૂરાય; પ્રભાવિકપણું એવું શાન્તિ દષ્ટિએ થાય, કહે વચન ન એવું કેઈનું દિલ દુભાય. શહેર ભાવનગરમાં મુખ્ય દેરાસર માંય, ડાબી બાજુ મેડીપર પાર્શ્વનાથ જીનારાય: શ્રાવણ સુદ ત્રીજના દિવસે પ્રતિષ્ટિત થાય, ગુરૂરાજ કૃપાએ કાર્ય સફળ થઈ જાય. ઓગણીસે ત્રીશમાં વૃદ્ધિચંદજી મુનિરાય, જૈનશાળા સ્થપાવતા પ્રતિબંધ કરિ આંય; કાંઈક વૃદ્ધિ પામેલા એહ વડે અભ્યાસ, ઉછરતી વયના બાળક ધરિ ઉલ્લાસ. એગણું સાડત્રીશ શ્રાવણ શુદિની ત્રીજે, જૈનધર્મ પ્રસારક સભા સ્થાપન એહ કીજે; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004861
Book TitleVruddhichandraji Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1937
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy