SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ [ 4 ] પ્રેરતા ભાવનગરના શંઘને, અળસાવા તીરથ પ્રતિબંધને, જાગૃત્તિ રાજનગર મુંબઈ પણ આપતા રે. ગુરૂજી ૪ ભાવનગરના શંઘની દ્વારા કાર્ય અમેધ ગુરૂજી કરનારા; “ દુર્લભ યોગ તસ ભાગ્ય બળે ભવિ પામતા છે. ગુરૂજી ૫ ઢાળ-ચેથી. (પુલ લઈ વિયે જોરે નયરી પુંડર ગિરિસાર–એ રાગ) રાજનગરથી પધારીયા રે, ભાવનગર મેજાર, ચરિત્ર નાયક વૃદ્ધિચંદ મુનિ રે, ત્યાર બાદ તે વાર. ગુરૂજી પેખતા પરમ દયાલ ૧ (એ આંકણી) ઉપધાન વહન કરાવવા રે, આગેવાન ના ચિત્ત ઈચ્છા હતી બહુ વરસથી રે, મળતા ચોગ્ય નિમિત્ત. ગુરૂજી ૨ થવા આરંભ તે કાર્યને રે, વિનતિ ગુરુજી ને થાય; શ્રાવક, શ્રાવિકા ઓ પણ રે, અભિલાષી દેખાય. ગુરૂજી ૩ સુત્ર પઠન કરવા પ્રત્તિ રે, યોગ વહે મુનિરાય; ઉપધાન વહન કરે શ્રાવકો રે, જિન આણું ચિત્તલાય. ગુરૂજી ૪ નવકાર, ઈરિયાવહિ, તારે, લેગસ્સ નમુથુણ; સુત્ર પુખર વરદી, અરે, સિદ્ધાંણ દ્વાણું. ગુરૂજી ૫ વહેવા પડે છએ સુત્રનારે, શ્રાવકને ઉપધાન કિયા કઠિન બહુએહનીરે, છેડી શ્રાવક નિજસ્થાન. ગુરૂજી ૬ દિવસ ઠરાવેલા સુધી, અહર્નિશ પિસહ માંય, ઘણું કરિ એકાંત્તરારે, ઉપવાસ એકાસણું થાય. ગુરૂજી. ૭ કવચિત આંબેલ પણ આવતારે શરૂ કીરીયા અહિં થાય; ઘણે શ્રાવક શ્રાવકાસણોરે, દાખલ કે સમુદાય. ગુરૂજી ૮ મહાચાર ઉપધાનની, સુખ શાન્તિયે આય; પૂર્ણાહુતી કિયાતરે, લગભગ જ્યારે થાય. ગુરૂજી ૯ એક સમય પર પહેરવારે, ક્રિયા માળની થાય; મહાન ઉચ્છવ કરવા ભારે, મળતા શઘ સમુદાય. ગુરૂ૦ ૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004861
Book TitleVruddhichandraji Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1937
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy