SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૯૧ ] એકયતા થઇ ગઇ એ હુવે એ, આવી જતા ગુરૂરાય તે; પ્રભાવિકપણઐહવું એ, શાન્તિ દ્રષ્ટિએ થાય તા, વચન એવું કહેતા નહિ એ ફ્રાઇનું મન દુ:ભાય તે; પાસે ખેાલાવા માત્રથી એ, શાંન્ત હૃદય થઇ જાય તે. શહેર ભાવનગર માંહે એ, મુખ્ય દેરાસર માંય તા. ડાબી બાજુ બંધાયલું એ, નવું દેરાસર આંય તા. અટકી પ્રતિષ્ટા એહની એ, વરસ છે લગભગ જાય તા; પધારતા વૃદ્ધિચંદ મુનિ એ, તુ નિર્ણય તસ થાય તા. શ્રાવણ વદ્દી ત્રીજનુ એ, શુભ મહંત નિમાય તે; મુળનાયક પ્રભુ પાર્શ્વ જીએ, પ્રતિષ્ટિત્ત એ દિન્ન થાય તા. ૧૪ એગણી આડત્રીશમાં એ, એહ પ્રતિષ્ઠા થાય તા; ૧૩ t દુર્લભ ” ગુરૂ પ્રતિ મેધથી એ, સારી ઉપજ થઇ જાય તા. ૧૫ Jain Education International ૧૦ For Private & Personal Use Only ૧૧ ઢાળખીજી, ( એ વ્રત જગમાં દિવા મેરે પ્યારે એ વ્રત-ગમાં દીવા..એ રાગ ) ગુરૂજી પૂરણ પ્રભાવી મેરે પ્યારે ગુરૂજી પૂરણ પ્રભાવી; સ્થાપન જૈનશાળાનુ કરાવેલ, એગણી ત્રીશમાં આવી. મેરે પ્યારે ૧ ( એ આંકણી. ) ભાવનગર ઉછરતી વયના, જૈન બાળક એ પ્રયાસે; અભ્યાસ તેહ વડે કકર કાંઇક, વૃદ્ધિ પામેલ ઉવાસે. મેરે પ્યારે સવત્ત ઓગણીસા સાડત્રીસમાં, શ્રાવણ શુદ્ઘની ત્રીજે; પ્યારે શ્રી જૈનધર્મ પ્રસારક નામની, સભા સ્થાપન એહુ કીજે. મેરે પ્યારે એગણી આડત્રીશે વળાથી, વૃદ્ધિચંદજી મુનિ આવે; કૃપા દૃષ્ટિ કરે એહુ સભા પર, દિન્ન પરદિન્ન વૃદ્ધિ પાવે. મેરે સમણિ વ્યાધ ગુરૂ તનમાં, કરિ નિવાસ રહેવે; શક્તિ ફેલાવી રહ્યો દિન્ન પર દિન્ન, પૂર્વે હુ કહેલા. મેરે શિરર અશકત તદન્ન મહારાજનું, મદ શક્તિ થઇ જાવે; સ્થિર વાસ કરવા પડશે એમ, એહથી ગુરૂ દિલ આવે. મેરે પ્યારે પ્યારે; ૧૨ ૩ ૪ www.jainelibrary.org
SR No.004861
Book TitleVruddhichandraji Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1937
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy