SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ અથ પંચમ પરિચ્છેદ. (દોહરા) પ્રથમ પ્રભુજી પ્રણમી, આદીશ્વર જિનરાય; મુનિ વૃદ્ધિચંદ ચરિત્રનું, આગળ વર્ણન થાય. ઢાળ-પહેલી (જન્મ જરા મરણે કરિએ, એ સંસાર અસાર તો–એ રાગ) ગુરૂ મહારાજ હયાતીમાં એ, મુળચંદજી મુનિ રાય તે; પુન્ય પરાક્રમ એહનું એક ઉત્તમ શક્તિ કળાયતે. (એ આ૦) ૧ ઉત્તરા અવસ્થામાં રહીએ, એકાંતે ગુરૂ રાજતે; સંઘાડાનું એને એસર્વ ભળાવે કાજ તે. ૨ ગુરૂ મહારાજ કરે હવે એ, પંચ પરમેષ્ટિ ધ્યાન તે; ચાતુર્માસ રહેવા તણુએ, યેગ્ય સ્થળે ફરમાન તે. ૩ દિક્ષા યોગ વહન તણું એ, વડિ દિક્ષાનું કામ તે; ભણવા ગણવા આદિનું એ શિષ્ય સંભાળ તમામ તે. ગુરૂજી હયાતીમાં કરે છે, મુળચંદજી મુનિરાય તે, આતાપ નામ તસ કર્મથીએ, આણું પૂર્ણ મનાય છે. કિચિત્ત માત્ર પણ ભુલતાએ, ડરે શિષ્ય સમુદાય તે; ગુરૂ વિરહ ગણુજી હવે એ, પૂર્ણ સત્તાધિશ થાય તે. સ્થિતિએ સરખા હતા એ, વૃદ્ધિચંદજી ગુરૂ ભાય તે; પરંતુ ગુરૂ આજ્ઞા પરે એ, ગણું આજ્ઞા ચિત્ત હાય . ૭ કરિ વિહાર વળા થકીએ, વૃદ્ધિચંદજી મુનિરાય તે, જેઠ માસ આડત્રીશે એ, ભાવનગર મુનિ જાય તા. ૮ પ્રવેશ મહેશ્વ ઠાઠથી એ, કરે શંઘ સમુદાય તે અંદર અંદર અહિં શંઘમાં એ, ચાલતી હતી જુદાય તે. ૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004861
Book TitleVruddhichandraji Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1937
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy