SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ [ પ ] અધ્યાત્મ સ્વરૂપ શુદ્ધ સમજ્યા હતામુનિરાય, અનેક જીવને ઉપગારી અહિં થાય; છત્રીશે વળાથી આવી શંઘ સમુદાય, કરિ વિનંતી મુનિને વળા શહેર લઈ જાય. શુદ્ધ ધર્મ પ્રતિત્તિ મુનિ શ્રાવક આચાર, બતલાવી સુધારતા ક્ષેત્ર એ સમય મેજાર; ઉજમણુ મહાચ્છવ થાય અહિં તેવાર, કરે ચાતુર્માસ બે જાણી લાભ અપાર. સુશોભીત ઉપાશ્રય, જિન મન્દીર થયા આંય, શુદ્ધ પંથ ખપી સહુ વળા શહેરમાં થાય; આ શહેર પ્રસિદ્ધી આ સમયે દેખાય, એ પુર્ણ પ્રતાપી વૃદ્ધિચંદ મુનિ પસાય. અમાવાસ્યા ફાગુનની આડત્રીશ મેજાર, કાળધર્મ પામ્યા ગુરૂ સજનગર તે વાર; વૃદ્ધિચંદ મુનિ અહિં સાંભળતા સમાચાર, દિલગીર થયા ગુરૂ વિરહ પારાવાર. વધારી શક્યા નહિં મહાવીર જિનરાય, ઇંદ્ર પ્રાર્થના કરતા બે ઘડીનું પણ આય; મત્તિવંત્ત વિચારતા મુનિશ્વર જ્ઞાન પસાય, ગુરૂવિરહ શેકની શાંત્ત વ્યથા તવ થાય. ઉપગારી પંજાબના ખાસ હતા ગુરૂ રાય, ઉપકાર અમાપ કે તસ પરિવારે આંય; ગાથા એકદસ પરિચ્છેદ મેજાર, “ દુર્લભ” દિલ નિર્મળ થાય ચરિત્ર આધાર. ૧ આય- બાયુ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004861
Book TitleVruddhichandraji Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1937
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy