SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૫૭ ] તજે વેશ ઢંઢકને મારગમાં ગુણ શેહ, પન્નર મુનિ સાથે મુહપતિ ત્રઢતા એ વિચરતા અનુક્રમે રાજનગર મેજાર, દલપતભાઈ વંડે આવી રહ્યા અણગાર. કરિ શાતિ સાગરથી ચરચા આત્મારામ, નિરૂત્તર કરિ દેતા શંઘ સકળ આ ઠામ; એ સમયે તેહનો ઉત્તમ જ્ઞાન પસાય, પરિચયથી જોતાં આનંદિત અતિ થાય. મુખ્ય કાર્ય આ વખતે તપ ગ૭િ મુનિરાય, શુદ્ધ આચાર વિચારે જેવાં જેહ કળાય; વડિદિક્ષા તેહની આગળ લેવા હાય, આ વખતે અહિંથી જાતા સિદ્ધ ગિરિરાય. તિર્થાધિપતીને ભેટી રોમાંચિત થાય, ભાવનગર ઉપર થઈ રાજનગર સહુ જાય; બુટેરાય મુનિને સ્થાપવા અહિં ગુરૂરાય, આત્મારામ સહિત તે સહુને નિશ્ચય થાય. ઓગણીસે એકત્રીશ મહોછવ પૂર્વક આય, વડિ દિક્ષા દેતા પ્રસિદ્ધ મુનિ બુટેરાય; આત્મારામ નામ અહિં આનંદ વિજય નિમાય, પણ અસલ નામથી શિષ્ય પ્રસિદ્ધ તસ થાય. આત્મારામજી સાથે પન્નર હતા મુનિરાય, તે શિષ્ય તેહના સ્થાપે અહિં ગુરૂરાય; મહેચ્છવ પર મુનિયે આવે બહુ સમુદાય, આવ્યા ભાવનગરથી વૃદ્ધિચંદજી મુનિરાય. પિોરબંદર આદિમાં એ સમય મજાર, વિહારને કરતા આવ્યા યતિ એ ઠાર; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004861
Book TitleVruddhichandraji Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1937
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy