SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૫૩ ] ખ્યાતિ વળાની જણાય જે આજે, એ ઉપગાર કીધે મુનિરાજે; ફળ્યો ક૯પવૃક્ષ શુભકાજે. .... ... .. કૃપાળુ ૧૭ પૂર્વોક્ત ભૂમિ સુધારવા કાજે, ધાર્યું હતું દિલમાં મહારાજે ફળીભુત જોવાય એ આજે. . . કૃપાળું ૧૮ દુર્લભ પંચમ કાળે પધારી, નિષ્કટક કર્યું ક્ષેત્ર સુધારી; નિપૃહિ અમાપ ઉપગારી. કૃપાળુe ૧૯ જ વાર. ઢાળ પાંચમી. (ધન ધન તે દિન માય રે....(રામગ્રી)...એ રાગ.) ઉપગારી વૃદિચંદ મુનિ, કરે બહુ ઉપગાર; ઓગણું છત્રી, સાડત્રી, રહિ વળા જાર. ઉપગારી. (એ આંકણ) સંવત એગણી આડત્રીશે, કરવાને વિહાર; વિચારતા મહારાજજી, એ હવે તે વાર. ઉપગારી. ૨ અમાવાયાએ ફાગુનની, રાજનગર મોજાર; કાળધર્મ પામ્યા ગુરૂ, સાંભળ્યા સમાચાર. ઉપગારી૩ ૯ પૂર્વોક્તભૂમિ=પ્રાચિન કામો જે ભૂમિ પર કરિગયા તે મહાત્માના નામ અમર રાખવાની છે. તે પણ બર આવી કારણ હાલ તેઓની મુર્તિ પધરાવવા ગુરૂ મંદિર પણ બાધવું શરૂ થઈ ગયું છે. જે મહાત્માની ઈચ્છાને સિચન તેમના ગુરૂભાઇ શ્રીમદ્દવિજ્યાનંદસૂરિના પ્રશિષ્ય શ્રીમાન મૂનિ હંસ વિજયજી મહારાજે આઈ કરિ બહુ ઉપગાર કર્યો છે. નવા દેર સરછમાં ભવ્ય મુરતી શ્રી પાર્શ્વનાથજી મહારાજની મુળ નાયક તરિકે અને બે પડખે તેત્રી ગાડામાં શાંતિનાથજી મહારાજની મુતિઓ છે તે આ મહાત્માએ દક્ષિણમાં ખાસ પ્રયાસ કરિ આઈના શ્રાવકને તેડાવી પોતે બુરાનપુરથી શંઘને સમજાવી અપાવી અને ગુરૂ મદિર માટે પણ પોતે પ્રયાસ કરિ કેટલીક દ્રવ્યની હાય આપી છે જે ઉપગારી મહાત્માની ઈચ્છાને પાર પાડવામાં અને આઈના ગંધ પર ઉપગાર કરવામાં અવર્ણચનિય સ્તુતિ પાત્ર છે ભાગ્યશાળી પુરૂષોના વિચાર તમના અભાવે પણ તેમના જ પરિવારથી આંઈ ઘણે ખરે ભાગે પુરા પડયા છે એટલે તેમને ઉપગાર આ ક્ષેત્ર પર અમાપ છે એ કહેવું વાસ્તવીક છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004861
Book TitleVruddhichandraji Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1937
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy