SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪ ] કાળ ધર્મ આ સાલમાં પામ્યા સ’સારી તાત, દુ:ખકર વ્યાધિ કરે સંગ્રહણિ આધાત; સભા સમક્ષ વ્યાખ્યાનની આજ્ઞા ઘે ગુરાય, એ ત્રણે બનાવ અહિં ચરિત્ર નાયકને થાય. ઓગણી પુન્નરમાં શ્રાવક એક ઉજમાલ, થતા આપે દિક્ષા અહિંયા દિન્ન દયાલ; નામ સ્થાપે તેહનું ભાવવિજય મુનિરાય, ગુરૂ નામના એહને વાસક્ષેપ નખાય. અપ વર્ષની દિક્ષા સાધારણ અભ્યાસ, તા પણ આ સમયે શિષ્યની લાલચા ખાસ; એ વખત એન્હોં તુ દ્રષ્ટાંતેથી કળાય, આવ્યા સિદ્ધાચળ જાણ્યા ખાર ગુરૂરાય. શધ સહિત અહિંથી વૃદ્ધિચંદજીમુનિ જાય, આવે સિંહાર થકી પણ મુળચંદજી મુનિરાય; દેવગુરૂ સહુ વઢ્ઢતા આન ંદિત અતિ થાય, અહિંયાથી સરવે ભાવનગરમાં જાય. ચામાસુ રાખવા આગ્રહ શઘના થાય, અભિલાષા પૂરવા સની યુટેરાય; પેાતે રહેતા અહિં ગેાધે વૃદ્ધિચંદ મુનિરાય, સિહાર મુળચંદ્રજી ગુરૂ આજ્ઞાથી જાય. દલિચ યતિનું ગાધે જોર અપાર, વ્યાખ્યાન વાંચવા વિઘ્ન કરે તે વાર; પણ ચાલી શકયું નહિ થાતા સત્ય પ્રકાશ, અજ્ઞાન તિમિરના થાવા લાગ્યા નાશ. અટેરાય મુનિના વિચરતા પરિવાર, શુદ્ધ ધર્મ પિછાન થઇ એહુ સમય આઠાર; યતિ રાગી સંખ્યા કમિ સ્થળેાસ્થળ થાય, ઈર્ષા યતિ મનમાં તેથી વિશેષ જણાય. Jain Education International For Private & Personal Use Only ७ www.jainelibrary.org
SR No.004861
Book TitleVruddhichandraji Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1937
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy