SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૯ ] જૈનશાળા સ્થાપન કરવાની, એથી જરૂર જણાય; વચ્ચે ઉપદેશ કરિ મહારાજ આ વખતે, સગવડતા કરે આંય. વધે. ૧૭ પગાર આદિની સગવડ પણ, કરાવતા મુનિરાય, વચ્ચે જૈનશાળાનું શુકલ અશાડની, ચેાથે સ્થાપન થાય. વધ્યા૧૮ વતની પાલીતાણાના શ્રાવક, રઘુ તે જાને આંય વળે મહેતાજી નીમતા શાળાના, કાર્ય ઉત્તમ અતિ થાય. વળ્યો. ૧૯ દેખરેખ અખંડ મુનિ વર્ગની, રહેતા શાળામાંય; વચ્ચે બે વરસે સંખ્યા બાળકની, અભ્યાસે વધી જાય. વળ્યા. ૨૦ મુનિ મહારાજશ્રીના ઉપદેશે, ઘણે શ્રાવક સમુદાય; વધ્યો યાત્રા નવાણું સિંદ્ધાચળની, કરવા અંત્તર મહાય. વ . ૨૧ ચોમાસુ ઉતરતા શ્રાવક, પાલિતાણે કેઈક જાય; વળે અભિલાષા યાત્રાની તુર્તજ, પૂરણ કરતા આય. વળે. ૨૨ નિયમ ગ્રહેલ કેઈક શ્રાવકને, અવસર મળતા થાય; વળે દિન્ન દિન્ન વૃદ્ધિ ધર્મ રત્નની, “દુર્લભ”દિલથી હાય. વચ્ચે ૨૩ ઈતિ તૃતિય પરિછેદ સમાસ, અથ તૃત્તિય પરિચ્છેદ, ઉપસંહાર. ( હવે અવસર ણી કરિયે સંલેપન સાર... ...એ રાગ, ) વિડિ દિક્ષા અવસર અસલ નામ બદલાય; પ્રખ્યાત પ્રથમના નામે થતા મુનિરાય; એહ કારણ ચરિત્ર એ નામ વડેજ લખાય, સિદ્ધાન્ત અનુભવ પામ્યા ગુરૂજી પસાય. વૃદ્ધિ કરી અભ્યાસની વૃદ્ધિચંદજી મુનિરાય, ગુરૂ આજ્ઞા ગ્રહિને રાજનગરથી જાય; ઓગણીસે ચાદમાં સિદ્ધાચળ ગિરિરાય, ચેમાસુએ સાલનું ભાવનગરમાં થાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004861
Book TitleVruddhichandraji Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1937
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy