SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૪ ] નિત્ય વિજય પાસે ડીસામાં, દિક્ષામહેચ્છવ થાય; પાંચ શ્રાવક લેતા આ વરસે, તેમાં ચ્યા ત્રણ ગુરૂ ભાય. પ્રભા. ૭ મેતિવિજય, ભક્તિવિજયને, દર્શનવિજય નિમાય; વાસક્ષેપ કરતા ગુરૂ નામને, નિત્યવિજય મુનિરાય. પ્રભા, ૮ ચોમાસુ ગુરૂભાઈ બનેનું, આ સાલે અહિં થાય; ઓગણસે ત્રેવીના ચોમાસે, અતિ આડંબરે આય. પ્રભા, ૯ ઉજમણું પ્રતિષ્ઠા મહોચ્છવ, કરતા દલપતભાય; પચ્ચી હજાર સુમારે ખરચ્યા, ગુરૂ ઉપદેશથી આય. પ્રભા ૧૦ પંચ તીથી કરિ ભાવનગરના, શ્રાવકે આવતા આંય; ગુરૂ ઉપદેશથી ઉજમણાના, અભિલાષી તે થાય. પ્રભા ૧૧ ઉપકરણાદિની સગવડતા, કરાવી ઘે ગુરૂરાય; પ્રથમ ઉજમણું ભાવનગરમાં, ઓગણું ચોવીયે થાય, પ્રભા. ૧૨ એગણું ત્રેવી, ચોવી, પચ્ચીશના, ત્રણે ચેમાસા થાય; સારે પુસ્તક ભંડાર કરાવ્યું, એ અરસામાં આંય. પ્રભા. ૧૩ શ્રી શંખેશ્વર યાત્રા માટે, ઓગણી છવીમાં જાય; રાઘણપુર જાતા અહિંયાથી, ચોમાસુ ત્યાં થાય. પ્રભા૦ ૧૪. ગુરૂ પંજાબ તરફથી અવતા, સાંભળતા મુનિરાય; દુર્લભ” ગુરૂ દરિસન ઉછાહે, સામા સત્તાવીયે જાય. પ્રભા. ૧૫ ઢાળ સાતમી. ( પ્રણ પ્રેમે પુંડરિક રાજીઓ–એ રાગ.) સમરે નિત્ય ઉડી પરભાતમાં, વૃદ્ધિચંદ મુનિ ગુણ ગેહ, મુનિશ્વર. નિસ્પૃહિ, પરઉપગારી, કૃપાનીધી, થાતા પૂરણ સમરથ જેહ. • .. મુનિશ્વર સમરે (એ આકણી) રાણપુરથી રાજનગર ગયા, ભેગા આંઈ થયા ગુરૂભાય; મુનિશ્વર ચાર મુનિ સાથે ગુરૂભાઈએ, જાતાભેટવાને ગુરૂરાય. મુનિશ્વર. સ. ૨ પાટણ પાલણપુર થઈ પહોંચતા, અનુક્રમે પાલીમાં મુનિરાય; મુનિશ્વર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004861
Book TitleVruddhichandraji Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1937
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy