SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૩ ] ઓગણ એકવીશ વિકમ, સિદ્ધક્ષેત્ર મજાર લાલ રે, અતિ આડંબરે આવતા, ભેટયા શ્રી નાભિકુમાર લાલ રે. સિ. ૨ અંજન સલાકા એ વખતમાં, નરશી નાયક કરે આંય લાલ રે; મહા સુદી તેરસના દિ, આવેલ બહુ સમુદાય લાલ રે. સિદ્ધા. ૩ નવકારશીની ઈચ્છા અતી, નરશી નાયકને થાય લાલ રે; કેટલાએક કારણ મિષે, રદ વિચાર તે જાય લાલ રે. સિદ્ધા. ૪ તેહ બીડુ ઝડપી અને, તેજ દિવસમાં આય લાલ રે, ભાવ સહિત નવકારશી, કરતા દલપતભાઈ લાલ રે. સિદ્ધા. ૫ રૂપીયા એંશી હજારની, મુચ્છ દલપતભાઈ લાલ રે, ઉતારે એહ શંઘમાં, પરમ આલ્હાદિત્ત થાય લાલ રે. સિદ્ધા. ૬ “દુર્લભ દરિસન તિર્થના, કરિ સ્વ સ્થાનકે જાય લાલ રે; ભાવનગર અહિંથી ગયા, વૃદ્ધિચંદજી મુનિરાય લાલ રે. સિદ્ધા. ૭ ઢાળ છઠ્ઠી. (કયાંથી આ સંભળાય મધુર સ્વર કયાંથી આવે એ રાગ. ) વૃદ્ધિચંદજી મુનિરાય, પ્રભાવિક વૃદ્ધિચંદજી મુનિરાય ભાવનગર ચોમાસું કરતા, ઓગણી એકવીસમાંય.' પ્રભાર ૧ સિહોર હતા જેમાસુ એ સાલે, મુળચંદજી મુનિરાય; ' ઓગણીસે બાવીમાં વિચરતા, સાથે બેઉ ગુરૂભાય. પ્રભાગ ૨ પવિત્ર અનેક પ્રાણુંને કરતા, ગામે ગામ ગુરૂરાય; સધામૃત આપતા માર્ગમાં, રાજનગરમાં જાય. પ્રભાવ ૩ ભગવતિ સુત્ર મહાયોગનું ઉદ્વહુન, મુળચંદજી મુનિરાય; ગણું પદવી પામ્યા અહિં કરતા; આપે શંઘ સમુદાય. પ્રભાગ ૪ ગણુશ્રી મુળચંદજી કહેવાણ, મુળચંદજી મુનિરાય; ગવહન વૃદ્ધિચંદમુનિથી, અશક્ત શરિર ન થાય. મહાગ વડિલ ગુરૂભાઈ, વહિને ગણી થાય; તેહથી આહાદિત થયા અતિ, વૃદ્ધિચંદજી મુનિરાય. પ્રભાગ ૬ : ૫ પ્રભા૦ ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004861
Book TitleVruddhichandraji Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1937
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy