SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ સ. ૧૬ [૩૧] એક સ્થાનક રહેતાથકારે, બહુ ઉપકાર ન થાય સલુણા; શક્તિ છતાં સ્થિર ના રહે રે, એ કારણ મુનિરાય. એહ કારણ સર્વસની રે, ફરમાવેલી આણ સલુણા; ધારિ કષ્ટને વેઠતા રે, વિચરે ચતુર સુજાણ. દુઃખકર સંગ્રહણિ તણે રે, વ્યાધિ લાગુ પડેલ સલુણા અહાર પાણી કષ્ટ વેઠતા રે, વિચરવું મુશ્કેલ. તેપણ લાભ વિચારીને રે, વિચરતા મુનિરાય સલુણ; સંસર્ગ બહુ વિદ્વાનને રે, તીરથ યાત્રા થાય. ' ઉપકાર જીવ અનેકને રે, સ્થાન સ્થાનમાં થાય સલુણા; ચારિત્ર નિર્મળતા રહે રે, વિચારે મુનિરાય. લાભ અલાભ વિચારીને રે, વૃદ્ધિચંદજી મુનિરાય સલુણા; વિચરી “દુર્લભ” કષ્ટથી રે, બહુ ઉપકારી થાય. સ. ૧૮ સ. ૧૯ સ. ૨૦ સ. ૨૧ ઢાળ થી. ( રાગ–સારંગ, મન માને નહિ સો ફેરા સમજાવુ. } વૃદ્ધિચંદમુનિ, પૂર્ણ પ્રભાવિક થાતા, પુન્ય પ્રભાબળે; ચહે ચંદ્ર ચકોર,તિમ ભવિ ચાહત, પરિચય સર્વ સ્થળે સ્થળે. શાંત મુદ્રા સરલ સ્વભાવી હતા, આકર્ષણ છેતા ચિત્ત ધરતા; તાત્કાળીક બેધ અસરકરતા, વૃદ્ધિચંદમુનિટ (એ આંકણું) અમદાવાદ જૈનગ્રહસ્થસ્થિતિ, દ્રવ્ય સબંધમાં દિન્ન ભિન્ન વૃદ્ધિ થતી; આ વખતે આંઈ જણાતી હતી....... ...વૃદ્ધિચંદ મુનિ ૨ શેઠ પ્રેમાભાઈ, દલપતભાઈ, મગનભાઈ કરમચંદે આંય; પ્રતિબધ ધરિ અંતરમાંય. .. વૃદ્ધિચંદ મુનિ૩ પુષ્કળ દ્રવ્ય વય સત્કાર્ય કરે, પુન્યવાન સમય ચુકે ન ખરે; ઉપકાર કર્યો બહુ મુનિવરે . વૃદ્ધિચંદ મુનિ ૪ લશિમ આવે ને વળી જાય, સ્થિર રહેતી નથી કાયમ કયાંય; માટે જ્યારે પ્રાપ્તિ થાય. ” વૃદિચંદ મુનિ ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004861
Book TitleVruddhichandraji Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1937
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy