SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૧ ] વ્યાધિ સ્થિતિ પાકે, મુળચંદજી મુનિરાય, આરોગ્ય જણાતા, ત્યાંથી નીકળી જાય; ફરી જવર વ્યાધિથી, મારગમાં સપડાય, લીંબડીયે એહથી, પાછા ફર્યા મુનિરાય. અહિં અ૫ દિવસમાં, વ્યાધિ નિવૃત્ત થાય, વિચરતા એટલે, રાજનગરમાં જાય; ઉતર્યા ધર્મશાળે, ઉજમબાઇની આંય, ગુરૂ પાસે રહેલા, સાથમાં બે ગુરૂ ભાય. વહિ પામે વિદ્વતા, વૃદ્ધિચંદજી મુનિરાય, ઉપદેશ સુણતા, સુગુરૂતણે સુપસાય; શાસ્ત્રાવકન, કરતા ગુરૂની પાસ, અનુભવ વાધેલ, પુષ્કળ જ્ઞાનાભ્યાસ. નિત્ય વંદન કરવા આવતા હેમાભાય, સામાન્ય વાતથી, વૃદ્ધિચંદજી મુનિરાય; હર્ષિત બહ કરતા, વડિ દિક્ષાને કાજ, હવે શિષ્ય સંગાથે, સજજ થયા ગુરૂરાજ, સામાયક ચારિત્રની, સ્થિતિ છ માસ ગણાય, સ્વયમેવકે ગુરૂની, પાસે પણ ઉચ્ચરાય, પછી એગ માંડલીયા, વહીને ગુરૂની પાસ; વડિદિક્ષા લેવા, આવશ્યકતા જોઈ ખાસ. આજ્ઞા ભગવંતની, જાણું મુનિ બુટેરાય, કોઈ પણ તપગચ્છમાં, ધારિને ગુરૂરાય; વાસક્ષેપ લેવાની, ઈચ્છા પૂરણ થાય, એટલે અહિં મળતે, યોગ એ પુન્ય પસાય. શ્રી વિજયસિંહસૂરિ, તાસ અનુજ્ઞા વરેલ, સવેગ માર્ગને, શરૂ સત્યવિજયે કરેલ તસ પાટ પરંપરા, સિભાગ્યવિજય પન્યાસ, અહમિપણું નેતું; સાધારણ અભ્યાસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004861
Book TitleVruddhichandraji Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1937
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy