________________
[ ૧૫ ] ગુરૂસહિત વૃદ્ધિચંદ મુનિરે, આવતા કિ સત્કાર; દુલભ પરિચયે સર્વને, સંતુષ્ટ કર્યા તે વાર. (૨)
૨૧
ઢાળ ચોથી. ( ધન ધન તે જગ પ્રાણીયા મન મોહન મેરે.... એ રાગ )
શેઠ હેમાભાઈને હવે મન મેહનમેરે પંજાબી મુનિરાય મનમોહન મેરે
ઈચ્છા જણાવે પૂર્વની મનમોહનમેરે ભેટવા સિદ્ધગિરિરાય, મનમેહનમેરે. ૧ ( એ આંકણું) કેશરી શંઘ ગટાતણે છે મ મા શંઘ એ વખતે જાય છે મ ના મોટી મજલે તુરતમાં, મ ા ભેટવા સિદ્ધગિરિરાય. મ ૦ ૨ કરતા ભળામણ રૂ, મ બોલાવીને હેમાભાય; તે મ ા શંઘવી કહે ડાળી બેસવા; મ વૃદ્ધ જાણી ગુરૂરાય. મ ૩ અનાવશ્યકતા ડેાળીની, સ ા જણાવતા ગુરૂરાય છે મ ૦ મેટી મજલે પણ ચાલવા, મ ા રૂચી જણાવતા જાય. મ ને ૪ આઠ દિવસમાં પહોંચતા, ને મ મા શંઘ સહિત ગુરૂરાય; તે મ ા ચૈત્ર શુક્લ તૃયોદશી, 1 મ ના પાદલિપ્ત પૂરમાંય. મ ના પ તિર્થાધિરાજને ફરતા, એ વા બીજે દિવસ ગુરૂરાય; મ મ ા ભેટા આદિજીનંદને , મ મ ા આનન્દ અંગ ન માય. મ મ ૬ ઢંઢક મતિ દુર્ભાગ્યનો, મ ળ આવતા મન વિચાર; મ ખિન્ન થયા કાંઈક ચિત્તમાં, તે મ ણે ભાવ દયા ભંડાર. છે મ ૭ તિર્થકર અને ગણધરે, મ પાવન ભૂમિ કરેલ; ય મ ા અનંત મુનિ આ તિર્થમાં , મ સીદ્ધિપદને વરેલ. | મ ૦૧ ૮ અઢળક દ્રવ્યને ખરચતા, મ મ મ પૂરવ પુન્ય પામેલ છે મ મા અનેક શ્રાવકેએ તીર્થમાં, છે મ કા નામના અમર કરેલ. મ મા ૯ આવા ઉત્તમ તિર્થના, મ મ કા દરિસન વિમૂખ રહેલ; મ મ અવિચારી કુગુરૂ પ્રેરણું, છે મ ને તાબે કઈક થયેલ, મ ૦ ૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org