SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ઢાળ બીછ. ( પંચમ ભવ કલાગ સન્નિવેશ.............. એ રાગ ) ઢંઢક પંથ પંજાબ મેઝાર, ઘણે ભાગ પ્રસર્યો તે વાર; પરિચયમાં તે મતના રિખ, પુષ્કળ વિચરતા ઘે શિખ. ૧ (એ આંકણી.) કઈ કઈ શહેર જિનાલય હતા, પણ પરિબળ તેહનું જામતા; ઘણે ભાગ તેમાં ભળી જાય, મુર્તિપુજક સ્વલ્પ જણાય. ૨ કૃપારામ પિતાને ગેહ, મત સ્વિકાર થયેલે એક જેથી પ્રથમ થઈ તેહ પિછાન, અમરસિંહ રિખ આગેવાન ૩ લકાના યતિઓ ત્યાં હતા, ચિન્નેલ જિન પ્રતિમા રાખતા અમરસિંહ ઢંઢક ધરિ દ્વેષ, કરતા તેને પણ નિષેધ. ૪ જાનું થડા માટે થાય, અતિ સર્વત્ર વરછત એ ન્યાય; શુદ્ધ માર્ગ જેવા તે વાર, ઘણે ભાગ થઈ ચે તૈયાર. ૫ બુટેરાવ નામા એક રિખ, સત્ય માર્ગના ખાસ પરિખ બ્રહ્મચર્યાદિ ગુણ અલંકર્યા, જાણી અભાવ સાધન ત્યાં ઠર્યા. ૬ સમુદાયે પામેલા માન, બત્રીશ સુત્ર વિષે દઈ ધ્યાન, નિજપક્ષનો જા અનર્થ, મન કપિત્ત કિધેલા અર્થ. ૭ વ્યાધિ કરણ વ્યાકરણને ગણે, દુંદુક મત ભણવા ના ભણે; હેતુ જા તેહને ખાસ, જેહથી પિગળ થાય પ્રકાશ. ૮ ઢંઢના આચાર વિચાર, જાણ અગ્ય તજે તે વાર; શુદ્ધ પંથ ગ્રહવા ચિત્ત ધરી, ચાલકોટ આવ્યા વિશ્ચરી. મૂળરાજ શ્રાવક ત્યાં હતા, કૃપારામ ૧ ભાણેજ તે થતા; રોગ્ય જાણું દેતા ઉપદેશ, ૨ ઓગણું એકમાં આ વેશ. ૧૦ પટીયાળા બેમાં મુનિ જતા, ધર્મચંદ શ્રાવક ત્યાં હતા; સંયમ યોગ્ય જાણ આપતા, રામનગર ચોમાસું જતાં. ૨૧ ૧ કૃપારામના મામાની દીકરીના દીકરા એ રીતે ભાણેજ થતા. ૨ વિક્રમ સંવત ૧૯૦૧ માં દિક્ષા આપી.............. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004861
Book TitleVruddhichandraji Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1937
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy