SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૮ ] ઓગણું અડ તાળશમાં, મ ળી કરતા ગુરૂરાય; મઠ વિશસ્થાનક આરાધવા, મળ ત્રણ ઓળી સંલગ્નથી થાય. મ૧૬ પણ તે વર્ષ પર્યુષણે, મ, વ્યાધિ વિશેષ જણાય; દુઃખાવો થતા છાતીમાં. મ. આગળ તેમાં નવધાય ભાવધર્મ આરાધને, મ. મુનિ સમૂહમાં એકકા થાય; આધુનિક સમય વિષે, મપ્રતક્ષપણે ગુરૂરાય. કરી રાખેલ હતું તેમણે, મરા વક્ષસ્થળ મુષ્ટિ જ્ઞાન, ઉપસમ રસ ભંડાર શ્યા, મ ન મળે માયા કે માન. આત્મહિત વૃદ્ધિ કારણે, મ મળ્યું લોભને સ્થાન લગાર; મ. સાહસિકપણે કર્તા નહિં, મ, કોઈ કાર્ય માટે વિચાર. મ. ૨૦ દિર્ઘદ્રષ્ટિ પૂર્વક કરે, મ વિચારી કાર્ય તમામ; મ પસ્તાવું પાછળ પડે, મ. કેઈ વખત બનેલું ન આમ. મ. ૨૧ અષ્ટક ટિકા વંચાવતા, મ. એક વખત કહે ગુરૂરાય; મ બેલવા અથવા કાર્યને, મડ કરવા ઈચ્છા મુજ થાય. મ) રર પરિણામ એ બેઉનું, મ શું આવશે? એહ વિચાર; આવે અગાઉથી દિલમાં, મ. મુજને તે વારંવાર. મ૦ ૨૩ કેવું ઉંચા પ્રકારનું, મઠ ધરતા એ અનુભવજ્ઞાન, સમજી શકાય એ વાતથી, મચેખી રિતે નિદાન. મ. ૨૪ કારણ આવી વિચારણું, મરુ કરે વિરલા પુરૂષે કેય, મ0 અગ્ય વર્તન, પુષ્ટ પાપના, મ૦ બંધનથી મુક્ત તે હેય. ઇંદ્રિયોના વિષયમાં, મ, વિરકત ભાવ ધરનાર; વેદોદય તે સર્વથા, મ. શાન્ત ભાવ ધારણ કરનાર. મ. ર૬ પુગલિક વસ્તુમાં થતા, મઠ સંગ અને વિયેગ, મઠ રતિ, અરતિ, ધર્તા નહિ, મત્ર સમદ્રષ્ટિ બેઉ સંગ. મ. ૨૭ કારણે બનતા એહવા, મ. આત્મહિતમાં ખામી થાય, મ0 શેક માત્ર એ કારણે, મ, કર્તાદિસે ગુરૂરાય. મ પૂર્વોપાર્જિત્ત કર્મન, મળ ભય પરભવનોજ જણાય, મઠ અશુચિ રહિ નિજ દેહમાં, મ૦ દુર્ગચ્છા તેની જ થાય. મ૦ ૨૯ મ ૨૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004861
Book TitleVruddhichandraji Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1937
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy