________________
[ ૧૦૬ ] ઓગણ સાઠ વર્ષ પર, ચાર માસનું આય; એક્તાળીશ વર્ષને, પાળી દિક્ષા પર્યાય ભવ્ય જીવો અનેકના, ઉપગારી એ થાય; સ્વર્ગસુખના ભક્તા, ચ્યા વૃદ્ધિચંદ મુનિરાય. દાદાસાહેબ બંધાતુ, ચૈત્ય પૂરણ જે થાય; તસ પ્રતિષ્ઠા જેવાની, ઈચ્છા પ્રથમ મનમાંય; ભાવનગર શહેરમાં, ઘર દેરાસર થાય; ઈચ્છા બીજી એ, બહેળો જોતા સમુદાય.
શ્રી દેવર્ધિગણી ક્ષમા શ્રમણ મહારાજ કર્યું પુસ્તકારૂઢનું, વલભિપૂરમાં કાજ; યાદગિરિ કાયમ તસ, વળા શહેરમાં થાય; ઈચ્છા ત્રીજી એ, ધરતા હતા ગુરૂરાય. જેન વીધી પ્રમાણે, જેન વર્ગમાં થાય; સંસ્કાર વિવ્હાદિ, ઈચછે ઈમ ગુરૂરાય; એ ચાર ઈચ્છામાં, ત્રણ ફળીભૂત જેવાય, ચેથી ઈચ્છાને, શરૂ પ્રયાસ જણાય. બાળ બ્રહ્મચારીએ, પૂર્ણ પ્રતાપી થાય; પુન્ય પ્રતાપ અદ્યાપી. સુધી અચળ જણાય; તસ ગુણ સમૂહને, પાર ન પામી શકાય; દુર્લભ” નરભવ ચિત્ત, ધરતા સુધરી જાય.
૧૧
ઢાળ દસમી. (રંગ રસિયા રંગ રસ બન્યો મન મોહનજી.........એ રાગ ) વૃદ્ધિચંદજી મુનિશ્વરૂ મન મેહનજી, થયા પૂર્ણ પ્રભાવિક જેહ મનડુ છું રે મન મેહનજી; ગુણ ગાયે કમિ તેટલા મન મેહનજી, હતા ગુણ સમૂહના ગેહ. મનડું મોહ્યું રે મન મેહનજી. (એ આં)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org