________________
[ ૧૦૨ ]
વર્ણન તેહનું કલમથી, લખાય ન એમ;
સ્વર્ગ વાસી ૧૩
સ્વર્ગવાસી૦ ૧૪
રૂદન ાંબ્દ ચુકત એ નહિં, ખીજા સાંભળે તેમ. સ્વર્ગવાસી ૧૨ માત્ર એ અંત:કરણની, દિલગીરી જણાય; મુખાર્વિદા સર્વાંના, એકદમ કરમાય. શાક સમુદ્ર નિમગ્ન થ્યા, સરવે દેખાય; મહારાજશ્રીના દેહને, અહિંથી લઇ જાય. દાદા સાહેબની વાડીમાં, શ્રાવક સમુદાય; શાક ગર્ભિત્ત મહેાચ્છવ કરિ, લાવેલા જણાય. ચંદન કાદિ વડે, ગુરૂરાજના દેહ; અગ્નિ સંસ્કાર કરે અહિં, આવેલા તે. પુષ્કળ ઘૃત્ત કરાદિ, ચિતાગ્નિમાં સિંચાય;
સ્વર્ગવાસી૦ ૧૫
સ્વર્ગવાસી ૧૬
મહારાજશ્રી દેહુ સાથમાં, ભક્ત જનના આંય. સ્વર્ગવાસી૦ ૧૭ પ્રજવલિત અંત:કરણથ્યા, વિયેાગાગ્નિથી તામ;
સ્વર્ગવાસી ૧૯
સ્વર્ગ વાસી ૨૦
હિત શીક્ષા કેણુ આપશે, આપણને આ ઠામ. સ્વર્ગવાસી૦૧૮ ઉન્માર્ગે જતા વાળશે, પાછા કૃષ્ણ આંય; કેઇક ખામતની શંકા થતા, કહેતા ગુરૂરાય. કયાં જઈને હવે પુછશું ? પુત્ર વાત્સલ્ય પ્રેમ; ભાવ ધરી સમજાવશે, ઉત્તરા કૃષ્ણ તેમ. અહા આ બધી ખામી ? હવે, પુરી પડશે કેમ; પુર્વાકત ખાખત સુનિયેા ખિજા, હિત બુદ્ધિથી તેમ. સ્વર્ગવાસી૦ ૨૧ કરશે પ્રયત્ન તેઓ કઢિ, ગુરૂરાજની આંય; ભક્તજનાના દિલ પ્રત્તિ, ખામી ન જણાય. સ્વર્ગ વાસી૰ ૨૨ પરંતુ આ વખતે હૃદયમાં, કારી ઘા જેઠુ; ગુરૂ વિરહેથી પડેલ ć, રૂઝાય ન તેહ. પૂર્ણ પ્રતાપી, શાંત્ત પ્રકૃતિ, એકાંત હિતદાય; તપુર પરીપકારમાં, ક્ષમા દોષની રચ્હાય, નિર્દોષ માર્ગ ચલાવવા, વાળા ગુરૂ એહ; આવા અનેક ગુણવાસના ભૂવન સમજે.
સ્વર્ગવાસી ૨૩
સ્વર્ગવાસી ૨૪
Jain Education International
For Private & Personal Use Only
સ્વર્ગવાસી ૨૫
www.jainelibrary.org