SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૦૨ ] વર્ણન તેહનું કલમથી, લખાય ન એમ; સ્વર્ગ વાસી ૧૩ સ્વર્ગવાસી૦ ૧૪ રૂદન ાંબ્દ ચુકત એ નહિં, ખીજા સાંભળે તેમ. સ્વર્ગવાસી ૧૨ માત્ર એ અંત:કરણની, દિલગીરી જણાય; મુખાર્વિદા સર્વાંના, એકદમ કરમાય. શાક સમુદ્ર નિમગ્ન થ્યા, સરવે દેખાય; મહારાજશ્રીના દેહને, અહિંથી લઇ જાય. દાદા સાહેબની વાડીમાં, શ્રાવક સમુદાય; શાક ગર્ભિત્ત મહેાચ્છવ કરિ, લાવેલા જણાય. ચંદન કાદિ વડે, ગુરૂરાજના દેહ; અગ્નિ સંસ્કાર કરે અહિં, આવેલા તે. પુષ્કળ ઘૃત્ત કરાદિ, ચિતાગ્નિમાં સિંચાય; સ્વર્ગવાસી૦ ૧૫ સ્વર્ગવાસી ૧૬ મહારાજશ્રી દેહુ સાથમાં, ભક્ત જનના આંય. સ્વર્ગવાસી૦ ૧૭ પ્રજવલિત અંત:કરણથ્યા, વિયેાગાગ્નિથી તામ; સ્વર્ગવાસી ૧૯ સ્વર્ગ વાસી ૨૦ હિત શીક્ષા કેણુ આપશે, આપણને આ ઠામ. સ્વર્ગવાસી૦૧૮ ઉન્માર્ગે જતા વાળશે, પાછા કૃષ્ણ આંય; કેઇક ખામતની શંકા થતા, કહેતા ગુરૂરાય. કયાં જઈને હવે પુછશું ? પુત્ર વાત્સલ્ય પ્રેમ; ભાવ ધરી સમજાવશે, ઉત્તરા કૃષ્ણ તેમ. અહા આ બધી ખામી ? હવે, પુરી પડશે કેમ; પુર્વાકત ખાખત સુનિયેા ખિજા, હિત બુદ્ધિથી તેમ. સ્વર્ગવાસી૦ ૨૧ કરશે પ્રયત્ન તેઓ કઢિ, ગુરૂરાજની આંય; ભક્તજનાના દિલ પ્રત્તિ, ખામી ન જણાય. સ્વર્ગ વાસી૰ ૨૨ પરંતુ આ વખતે હૃદયમાં, કારી ઘા જેઠુ; ગુરૂ વિરહેથી પડેલ ć, રૂઝાય ન તેહ. પૂર્ણ પ્રતાપી, શાંત્ત પ્રકૃતિ, એકાંત હિતદાય; તપુર પરીપકારમાં, ક્ષમા દોષની રચ્હાય, નિર્દોષ માર્ગ ચલાવવા, વાળા ગુરૂ એહ; આવા અનેક ગુણવાસના ભૂવન સમજે. સ્વર્ગવાસી ૨૩ સ્વર્ગવાસી ૨૪ Jain Education International For Private & Personal Use Only સ્વર્ગવાસી ૨૫ www.jainelibrary.org
SR No.004861
Book TitleVruddhichandraji Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1937
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy