SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૯ ] ગુણ ધરતા પ્રશંસનિય મહારાજશ્રી એહ, દ્રષ્ટાંત્ત ધારવા 5 સર્વને જેહ, આરોગ્ય થતા હવે દાનવિજય મુનિરાય, અંત્તર ઉમેદ કહે ગુરૂજી આગળ આંય. અતિશય કમિ કરતા મુનિશ્વર અભ્યાસ, પૂર્વાચાર્યે રચેલા પૂરણ લેઈ પ્રયાસ; ગ્રંથ જૈનોના બાંધ્યા પડયા રહે તેહ, વ્યાકરણ, કાવ્ય, અલંકાર, ન્યાયાદિ, જેહ. આધુનિક સમયમાં શ્રાવક કે મુનિરાય, કોઈ લાભ મેળવતા એહ વિષે ન જણાય; ભિન્ન ભિન્ન શહેરમાં ચોમાસે મુનિરાય, શાસ્ત્રીએ રાખતા પુષ્કળ દ્રવ્ય અપાય. ચાતુર્માસ વિતતા વિચરતા મુનિરાય, રજા થાય શાસ્ત્રીને સ્મરણ નષ્ટ થઈ જાય; અભ્યાસ કરેલો સંગીન ફળ નહિં થાય, સગવડ ઉત્તમ જે થાયે તેજ વધાય. સંસ્કૃત્ત જેનશાળા સિદ્ધક્ષેત્ર સ્થપાય, અવિચ્છિના અભ્યાસે તે સંગીન ફળ થાય; મોટા પગારથી શાસ્ત્રી એક રખાય, યાત્રાએ પધારતા લાભ લિયે મુનિરાય. ઉપરોક્ત વિચારને વૃદ્ધિચંદજી મુનિરાય, આવ્યા મળતા કહે ખર્ચ વિશેષ જણાય; ઉદ્દાર ગ્રહસ્થ મળી જાય તો કામ એ થાય; બાબુ બુદ્ધસિંહજી આવ્યા એ હવે આંય. પૂર્વોક્ત પ્રસંગ ગ્રહિ દાનવિજય મુનિરાય, પ્રતિબોધ આપતા બાબસાહેબને આંય; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004861
Book TitleVruddhichandraji Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1937
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy