SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ | - થઈ સમવસરણની રચના અતિ મનોહાર, ડ શેઠ અવરના પંચાણું તે વાર. વહેવાને ગયેલા શિખ્યા ભગવત્તિ યાગ, એગણી સુડતાળીશે પામી શુભ સચેાગ; પામ્યા પદવી પન્યાસની વીશનગર માાર, ગંભિરવિજયને વિનયવિજય તે વાર. જેઠ વદી એકમે થતા શિષ્ય પન્યાસ, સમાચાર સાંભળી થાય અહિં ઉલ્લાસ; કાળધર્મ પામ્યા મુનિ નિત્યવિજય ખંભાત, એડવર્ષ ભાદરવે સાંભળી આંહિ વાત. એથી વૃદ્ધિચંદ મુનિ અતિશય દિગિર થાય, કારણ કે પ્રતાપી એહુ હતા ગુરૂભાય; પ્રતિષેધ એહુના ધરતા ભવિજન ધ્યાન, કરવા અનેક જીવ પાવન શક્તિવાન. નિર્વાણ મહાચ્છવ તસ ખંભાત મેાાર, ભક્તિ સહિત કરેલા શઘે ત્યાં શ્રીકાર; ગણી શિષ્ય પ્રવિણુ અતિ દાનવિજય મુનિરાય, આવ્યા છેતાળીશમાં વ્યાધિ થાતા ય. વૃદ્ધિચંદ મુનિ કરે સારવાર તસ આંય, ઐષધ પથ્યાદિ કે તબીયત સુધરી જાય; વ્યાધિના પ્રસ ંગે શિષ્યની યે સંભાળ, એ કાર્ય ધરાવે ગુરૂજી ચિવટ વિશાળ. જેહથી ન કદાપી શિષ્યનું દિલ દુભાય, ચારિત્ર ધર્મ માંહે નિશ્ચય દ્રઢ થાય; અન્યગચ્છિ કાઇ આવતા ગ્લાન થઇ મુનિરાય, સભાળ તેની પણ ઉત્તમ રિતે થાય. Jain Education International For Private & Personal Use Only ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ www.jainelibrary.org
SR No.004861
Book TitleVruddhichandraji Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1937
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy