SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ કરવી જરૂરી છે, નહીં તો મેથીના પાંદડાં અને છાશ ભેગા થતાં જ અસંખ્ય બેઈન્દ્રિય જીવોનો સંહાર થશે. (૧૩) મેથીના ઢેબરાં સાથે દહીં વાપરવામાં કોઈ દોષ લાગતો નથી. (૧૪) ઢોકળા કે હાંડવાનો બોળો છાશને સામાન્ય ગરમ કરીને પછી જ કરાય. (૧૫) કઢી સાથે શીખંડ વાપરવાનો પ્રસંગ હોય તો તે કઢીમાં ચોખાને બદલે ચણાનો લોટ નાખવો અને મેથીનો વઘાર ન કરવો. (૧૬) દહીંવડા સાથે દહીં વાપરવામાં દોષ નથી. (૧૭) રાંધેલા ભાતમાં તુવેર કે અડદનો દાણો નીકળે તો તેને દૂર કરીને પછી તે ભાત સાથે દહીં કે છાશ વાપરવામાં વાંધો નથી. પ્ર-૫ : કાચા દૂધ, દહીં, છાશ કે શીખંડ વગેરેનો નીચેનામાંથી કોની કોની સાથે સંયોગ થતાં દ્વિદળનો દોષ લાગશે? શોધો. કાચું દૂધ, દહીં, છાશ, શીખંડ, રાઈ, તુવેર, વાલ, સરસવ, બાજરી, જુવાર, બુંદી, સાંગળી, ચોખા, ચણા, મગ, મઠ, અડદ, ચોળા, કળથી, વટાણા, લાંગ, મેથી, મસૂર, લીલવા, દ્વિદળની ફળીઓ, દ્વિદળના પાંદડા, ભાજી, ચણાનો લોટ, ચોખાનો લોટ, વાલોળ, ચોળાફળી, વટાણાની ફળી, કઠોળની સૂકવણી, ચણાનીદાળ, કળી, સેવ,ગાંઠીયા, ચણાના ઢોકળાં, ચોખાનાઢોકળાં, ભાત, વડી, તુવેરનું શાક, મેથીવાળું અથાણું, મેથીના વઘારવાળી કઢી, મેથીના થેપલાં, ચણાના લોટવાળી કઢી, ચોખાના લોટવાળી કઢી, કોઈપણ કઠોળનું શાક, કેળાવડા, શીંગદાણાનું શાક, ચણાના લોટના ખમણ, ખમણની ચટણી, ચોખાના લોટના ખમણ, મગની દાળ, પાપડ, ઘઉંની રોટલી, બાજરીના રોટલા, ભાત, ખાટાં ઢોકળાં, દહીંવડા, ચણાની પુરી, ગવારફળીની તળેલી શીંગો. વાણીને સંસ્કારમૃય બનાવવા વિશેને સંસ્કા૨મૃય છનાવો. વિચારોને ઝંસ્કારમય ઇઝાવવા શુદ્ધ આહા૨વાપરશે. યુધિષ્ઠિરે એકવાર અર્જુનને કહ્યું કે, “હે કૌોય? જે લોકો કાયા દૂધ, દહી કે છાશ સાથે કઠોળને મે છે, તે લોકો ખરેખર માંસનું ભક્ષણ કરી રહ્યા છે.” - આજે મહાભારત રસોડાનું તત્ત્વજ્ઞાન - ૧૬ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.004851
Book TitleRasodanu Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorMalaykirtivijay
PublisherAkhil Bharatiya Swadhyaya Pith
Publication Year2003
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati, Food, D000, & D010
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy