SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ -: સ્વાધ્યાય :પ્ર-૧ : નીચેની ખાલી જગ્યા પૂરો. (૧) કાચા દૂધ, દહીં, છાશ સાથે કઠોળનો સંયોગ થતાં તેમાં...... ઉત્પન્ન થાય છે. પ્ર-૨ : ટુંકમાં જવાબ લખો. (૧) દ્વિદળના દોષથી બચવા માટે દૂધ, દહીં કે છાશ કેવા ગરમ ગરમ કરવા પડે? (૨) દ્વિદળની વ્યાખ્યા લખો. (૩) દ્વિદળનો દોષ કેવી રીતે લાગે? (૪) કાચા દૂધ, દહીં, છાશના ભાજન ખુલ્લા ન રાખવા. શા માટે? (૫) કાચા દૂધ, દહીં, છાશના ભાજનને અડવાની જરૂર પડે તો શું કાળજી લેશો? (૬) મેથીના થેપલા બનાવતાં શું કાળજી જરૂરી છે? (૭) ખાટાં ઢોકળા બનાવતાં શું કાળજી જરૂરી છે? (૮) ચટણી કે રાયતુ બનાવતાં શું કાળજી જરૂરી છે? (૯) દ્વિદળના દોષથી બચવા ટુંકમાં શું શું કાળજી લેશો? (૧૦) અજૈન મહાભારતમાં દ્વિદળ વિષે શું કહ્યું છે? પ્ર-૩ : મુદ્દાસર જવાબ લખો. (૧) કઈ કઈ ચીજો કઠોળ-દ્વિદળ ગણાય? (૨) જમ્યા પછી છાશ વાપરવી હોય તો શું શું કાળજી લેશો? (૩) મેથી, મેથીની ભાજી વગેરે સંબંઘ દ્વિદળનો દોષ ન લાગે માટે શું શું કરશો? (૪) ઘરમાં કે જમણવારમાં દ્વિદળના દોષથી બચવા કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખશો? (૫) કયા કયા પ્રસંગે દ્વિદળનો દોષ લાગે? મહત્ત્વના ૧૦ પ્રસંગો તારવીને ટુંકમાં લખો. પ્ર-૪: ખરા ખોટા લખો. ખોટા હોય તો સુઘારીને ફરી લખો. તેનું કારણ લખો. (૧) દહીંછાશ થોડાગરમ કર્યા પછી તેની સાથે દ્વિદળ (કઠોળ) વાપરવામાં કોઈ દોષ લાગતો નથી. (૨) રાઈ, સરસવ, તલ, બાજરી, જુવાર, ચોખા, ચણા, મેથી, અડદ, વાલ, કઠોળની સુકવણી વગેરે દ્વિદળ ન ગણાય. (૩) રાઈ, સરસવ, તલ, બાજરી, જુવાર, ચોખા સાથે કાચા દૂધ, દહીં, છાશ વાપરવામાં દ્વિદળનો દોષ લાગતો નથી. (૪) દાળ, શાક વગેરે સાથે કાચા દૂધ, દહીં, છાશ વગેરે વાપરી શકાય. (૫) થાળી વગેરેમાં કઠોળ સાથે કાચા દહીં વગેરે ભેગા થાય તો દ્વિદળનો દોષ લાગે, પરંતુ મુખમાં કે પેટમાં ભેગા થાય તો દ્વિદળનો દોષ લાગે નહીં. (૬) જમ્યા પછી મુખ બરાબર સાફ કરીને છાશ પીવી, આટલી જ કાળજી ચાલે. (૭) ભોજનની થાળી વગેરે જે રૂમાલથી સાફ કર્યા હોય તે જરૂમાલથી દહીં, છાશ વગેરેના ભાજન સાફ કરવામાં દ્વિદળનો દોષ ન લાગે. (૮) મેથીનાખેલ અથાણા સાથે દહીં, છાશ કે શીખંડ વાપરવામાં દ્વિદળનો દોષ લાગે છે. (૯) દહીં કે છાશ એકદમ ગરમ ગરમ કર્યા પછી તેમાં મેથીનો વઘાર કરવામાં દ્વિદળનો દોષ લાગતો નથી. અને તેવી કઢી સાથે કાચા દૂધ, દહીં, શીખંડ વાપરવામાં પણ કોઈ દોષ લાગતો નથી. (૧૦) છાશ કે દહીંમાં ચણાનો લોટ ભેળવીને પછી તેને એકદમ ગરમ ગરમ કરવામાં આવે ત્યારે દ્વિદળનો દોષ લાગે છે. (૧૧) એકદમ ગરમ કરેલ કઢી સાથે પૂરી અને શીખંડ વાપરવામાં દ્વિદળનો દોષ લાગે છે. (૧૨) મેથીના થેપલાં (ઢેબરાં) બનાવતી વખતે છાશ પહેલા એકદમ ગરમ રસોડાનું તત્ત્વજ્ઞાન - ૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004851
Book TitleRasodanu Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorMalaykirtivijay
PublisherAkhil Bharatiya Swadhyaya Pith
Publication Year2003
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati, Food, D000, & D010
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy