________________
ચિત્ર પરિચય
ચિત્ર ૩૨ : પ્રમાદિસ્થાન નામનું અધ્યયન કર મું આ ચિત્રના બે ભાગ છે, પહેલા ભાગમાં હાથમાં રાખેલો એ ઉંચે રાખીને ઝઘડો કરતા એક જૈન સાધુ, સામે બે હાથ ઉંચા કરીને લડતા ગૃહરીની સાથે કેઈ કારણથી ઝઘડો વધારતા ઊલા છે, ગૃહરથની પાછળ એક સાધુ આ પ્રસંગ જોઈને આશ્ચર્ય પામતા વિસ્મય ચિને ઊભેલા છે.
બીજા ભાગમાં સુખશયામાં આરામથી સૂતેલા એક સાધુ દેખાય છે તેની બાજુમાં પગ આગળ ઊભેલા બે સાધુઓ તેમની આજ્ઞાની રાહ જોતા હોય એમ લાગે છે.
આ ચિત્ર પ્રસંગ પ્રમાદરથાન નામના બત્રીશમા અધ્યયનને સ્પષ્ટ ભાવ દર્શાવે છે.
Jain Education Intel
For Privale & Personal use only
elibrary.org