SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ઉતારી છે, લખીત ગાધી માધવસ્ત વર્ધમાન પદ્મનાથ સમજી એ શબ્દોથી સમાપ્ત થયેલી છે તેમાં આપેલી ટીપ પરથી માલૂમ પડતું નીચેનુ` છેઃ રચ ૩. ૩૧ ર 198 રહિણીઓને રાસ- ગાથા ૨૫૦૦ (સ. ૧૯૮૮ પેશ સુદ ૭) અને તીર્થંકર ૨૪ નાં કવિત છે, અને તે ઉપરાંત ભડારાની ટીપ વગેરે પરથી. અભયકુમારરાસ. સ. ૧૬૮૭ કાર્તિક સુદ ૯ ગુરૂવાર સ. ૧૮૫ વીશસ્થાનક તપ રાસ સિદ્ધસિક્ષા (?) રાસ પાટણું ત્રીજા ભંડારમાં છે. સ્તવનમાં સ. ૧૬૬૭ પોષ સુદ ૨ ગુરૂવારે પૂર્ણ કરેલા તેમનાય રાજીમતિ સ્તવન (નેમિનાથનવરસે), વિજયસેનસૂરિ વગેરેના વખતમાં કરેલ’ ‘આદિનાથ વિવાહલે’વિગેરે. ૬૫. કાવ્યની પરીક્ષા તેમાં રહેલાં વસ્તુ, પાત્ર અને રસ એ ત્રણથી સામાન્ય અંશે થાય છે. રસ સબધે જણાવીએ તે આ કવિનાં ઉપરોક્ત લગભગ સર્વ કાવ્યેા ઉપલબ્ધ થાય તેમ છે. પશુ તે સ સબધે બધાના અવલેાકન વગર કંઇપણુ કહી ન શકાય, છતા મને જે જાય છે કે કવિએ રસની જમાવટ કરવામાં જે ચાતુ, માય. ઉપલબ્ધ થયાં છે તે પરથી કલ્પના, શબ્દપ્રયાગ, અને વર્ષો નશૈલી વાપરેલ છે તે જોતાં તેમણે સલતા મેળવી છે, અને સત્તરમા સકામાંના એક પ્રતિષ્ઠિત અને સમ` કવિ તરીકે ગણુનામાં મૂકવા લાયકનું સામર્થ્ય' બતાવ્યું છે. તેની કેટલીક કૃતિ સંસ્કૃત પથી અનુવાદ છે, છતાં તે એટલી બધી ઉત્તમ છે કે વાંચતાં ઋણાય તેમ નથી કે તે અનુવાદ છે. ૬૬. ઉપરની કૃતિઓ પરથી કાઇ . એમ કહેશે કે ઋષભદાસે પોતાની જે જે કૃતિઓ રચી છે તે પોતાના સદાયને લગતી છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy