________________
૩૫
હતી. આવા વખતમાં કાવ્યધારા ઉછળે એ સ્વાભાવિક છે એમ ઘણાને મત છે. ૧ તે અત્રે જણાવવું ચોગ્ય થઈ પડશે કે કવિ ઋષભદાસ ખંભાતમાં રહીને આટલી બધી સંખ્યાબંધ કાવ્યકૃતિઓ કરી શક્યા એ શાંતિનું ચિન્હ સૂચવે છે. આના સમયમાં અનેક જૈન કવિઓ નામે નયસુંદર, સમયસુંદર આદિ મહાકવિઓ તેમજ બીજા નાના કવિઓ અનેક થઈ ગયા છે અને આખો સત્તરમો સેકો લઈશું તો પુષ્કળ મળી આવે તેમ છે. જે
૩. મૂળ ગામ-ખંભાત. ૧૩. કવિ લભદાસ પિતાના નિવાસસ્થાન-વતન તરીકે ખંભાત જણાવીને જ અટતા નથી, પરંતુ પિતાની લગભગ બધી કૃતિઓમાં તેનું સુંદર વર્ણન આપે છે. શ્રેણિક રાસ, તેમજ હિતશિક્ષા રાસ, ભરતેશ્વર રાસ, બાહુબલિ રાસ, હીરવિજય સરિ રાસ અને મહિલનાથે રાસ એ સર્વમાં તેનું વર્ણન ન્યૂનાધિકતા સહિત લગભગ એક સરખું આવે છે, અને તે ઐતિહાસિક દૃષ્ટિએ ઉપયોગી હોવાથી અત્રે તેને ઉલ્લેખ કરે છેગ્ય થશે. | (1) તપન તપેલીઉં કોટ અરવિં ભજે,
સાયર લહરિ બહુ વહાંણ આવઈ,
૧–જો કે જર્મન ફિલસુફ “નીશ” ને મત જુદી છે કે યુદ્ધના–મહાન કલહના પ્રસંગેમાં પ્રતિભાશાળી રચનાઓ બને છે અને ખરા કવિઓ પ્રકટે છે.
૨–જુઓ (૧) જૈન રાસમાળા પ્રમનઃસુખલાલ કિ. મહેતા (૨) મારી તે પર પૂરવણી (૩) મારો જૈન ગૂર્જર કવિઓ ભાગ ૧ લ–એ ત્રણેના પ્રકાશક જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ–પાયધુની. મુંબઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org