________________
૧૩૬
ઋષભદાસ કવિ કૃત.
આ. કા.
તાડ સિરિ કો ન દીધુ ઘાય, કલિ તણું ઘટ મહીના આય; ઇંદ્ર રૂપ નર ચાલ્યા વહી. હું પુણ્યહીણું જીવું સહી. ૬૧ જેતી વાત ગુરૂ હેમઈ કહી, તેતી તે દાસી મુખિ લહી; આ સેવક ગઈ વહી, કહી કથા નૃપ આગતિ રહી. ૬૨ અતિ હરખે નરકું મરનિરંદ, સબલ પસંસે હેમસૂરિ કલિકાલિ સર્વજ્ઞ નામજ થશે, નહીં જીનપણિ જીનસરિખ કહે. ૬૩
- દૂહા. છન સરિખું મુઝ સઈ કહ્યું, મુઝમનિ નહીં સદેહ; હીત જાણે પૂછું વલી, સકા કાલે તેહ. ૬૪
ઉપઈ. કુંણ ઉંધઈ કુણ નર જાગતા, સંસાર વેલી કેહા વાવતા, વિષ અમૃત કહે ગહનને ભેદ, કવણ નરગ ધરી ઉમેદ. ૬૫ ગુરૂ કહઈ મૂરખિ નિત ઉધતાં, પંડિત વિવેકવંત જાગતા સંસાર વેલી વાવેછી તેહ, જેહનઈ નહીં તૃષ્ણને છે. ૬૬ વિપ ખાય પર નિંધા કરઈ પડિત વચન તે અમૃત સરઈ; ગહન ચરિત્ર તે અબલા તણું, નરગ સોય જે પરવસિ પણું. ૧૭ કુણ અધે કુંણ રે લઉં, ગુરતા પણું તે કેહને કહું; લઘુતા દાન મંત્ર કુણુ કહી, બહરે પુરૂષ તે કહઈનઈ કહીઈ. ગુણ વિના રાગ ઘરઇ તે અંધ. તેહનઈ ભાગે પાતગ બંધ સ્ત્રી વચને નવિ વિશે જેહ, સર સુભટ નર કહી તેહ, ૬૮ ગુરૂપણું તસ વાધઈ સિરઈ, જેનર પ્રાર્થના નવિ કરઈ; લઘુતા પણું યાચતાં હોય, દેઇ દાન મ વછે કેય. ૭૦ પાપ કરતે રાખઈ જેહ, પરમ મિત્ર નર કહી તેહ; હીત શિક્ષાસુત કરતઈ કાંણિ, તે નરનઈ નૃપ બહીરો જાણ. ૭૧
૧ વિવેક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org