________________
૧૨૨ ઋષભદાસ કવિ કૃત
આ. કા. કુંડરિંગ રાજા નરગિ જેય, બ્રાત વચન નવિ માનઇ સોય. પર્વત શિખર સરીખા એહ, નહીં ઉપદેશને યોગ્ય તેહ. ૫ એક નર ઉખર ભૂમિ જમ્યા, મેઘ ઘણા વર્ષેહઈ તસ્યા; ગુરૂ ઉપદેશ તે ઝાઝા દીઇ, મહા કષ્ટઈ એક અડગજલીઈ ૬ છમ મુનિવરને મિલી ચેર, દેઈ દેસના કીઓ સમર; તસ્કર કહઈ પચ્ચખાણહ ભલું, ગુરૂમ નવિ ખાવું ગાડલું. ૭
એક જેવી ભૂમિ મરૂ થલી, તહાં મેઘ જોઈઈ વલી વલી - તુચ્છ વરસાતઈ તિહાં દુકાલ, સદા વૃષ્ટ હોઈ તો સુગલિ. ૮ તિમનરનઈ ગુરૂજીહાંરઈમિલઈ, તિહારઈ ધર્મ મારગ સાંભલઈ; ખિણ એક યતિ વિરહ થાય, ઘમ તણી મતિ તિહારે જાય. ૮ કુલ વાલૂઓ સંયમથી ચા, જે અંતિ ગુરૂ તસ નવિમલે; ભરી સોય દુર્ગતિમાં ગયો, ભૂમિ મરૂથલી સરિખ થશે. ૧૦ બીજો પુરૂષ હુઓ બલભદ્ર, બહુ ઉપદેશ દીઈ નર ઇંદ્ર, સુર વચને નર સમઝો તેહ, તેણે શુભ સંયમ લીધે ત્યાંહ. ૧૧ હવઈ કહું ચઉથઉ કષ્ટાંત, સુણિ તુ સેય કરી એકાંત; એક પુરૂષની પરગતિ અસી, ભૂમિ ચિડોત્તર હુઈ જસી. ૧૨ એક મેઘ વરસઈ જેટલઈ, પૃથવી સરસ થાઈ તેલેં; અનુક્રમિ હુઈ ઘન દસ વિસ, ફલઈઅન્ન તિહાં હુઈ જગિસ ૧૩ પૃથવી સરીખો નર વલી હોઈ મેઘ સરીખો ગુરૂ પણિ જોય; વાણું તે જલ સરીખી જાણી, સુંણુતા હુઈ ગુણની ખાણી. ૧૪ એકવાર સુણ જે રહ્યા, વલતે તે ગુરૂ ઉપદે નવિ લહ્ય; સેય ધર્મથી પાછો પડઈ, જીમ ચિડોત્તર ઉણું ઘડઈ. ૧૫ જહાં સંભાર અભયકુમાર, સુણ દેશના બહુ નરનારિ; ઋદ્ધિ રમણ તેણુઈ પરિહરી, વીર હાથિ તેણુઈ દીક્ષા વરિ. ૧૬ ૧ અડગ. ૨ ઉપદેશ. ૩ તવ. ૪ તું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org